AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arbi leaves benefits and Side Effect: શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અળવીના પાન, જાણો અળવીના પત્તા ખાવાના ફાયદા અને નુકસાન

તમે બધાએ અળવીના પાનનું શાક તો ખાધુ જ હશે, પણ શું તમે અળવીના પાનનું સેવન કર્યું છે? અળવીના પાનનો ઉપયોગ કરીને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. સાથે અળવીના પાનના પાત્રા પણ તમે ખાધા જ હશે, આ ઉપરાંત અળવીના પાનનું સેવન સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. પરંતુ અળવીના પાનનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 8:19 AM
Share
આજકાલ મોટાભાગના લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા જોવા મળી રહી છે. પરંતુ વધતું કોલેસ્ટ્રોલ ઘણું ખતરનાક સાબિત થાય છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે અળવીના પાનનું સેવન કરવું જોઈએ. કારણ કે અળવીના પાનમાં ફાઈબર હોય છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

આજકાલ મોટાભાગના લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા જોવા મળી રહી છે. પરંતુ વધતું કોલેસ્ટ્રોલ ઘણું ખતરનાક સાબિત થાય છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે અળવીના પાનનું સેવન કરવું જોઈએ. કારણ કે અળવીના પાનમાં ફાઈબર હોય છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

1 / 9
અળવીના પાનનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અળવીના પાંદડામાં વિટામિન એ અને બીટા કેરોટીન જેવા તત્વો જોવા મળે છે, જો તમે કોલોકેસિયાના પાંદડાનું સેવન કરો છો, તો તે આંખોની સમસ્યાઓમાં રાહત આપે છે અને આંખોની રોશની પણ સુધારે છે.

અળવીના પાનનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અળવીના પાંદડામાં વિટામિન એ અને બીટા કેરોટીન જેવા તત્વો જોવા મળે છે, જો તમે કોલોકેસિયાના પાંદડાનું સેવન કરો છો, તો તે આંખોની સમસ્યાઓમાં રાહત આપે છે અને આંખોની રોશની પણ સુધારે છે.

2 / 9
આજકાલ મોટાભાગના લોકોમાં એનિમિયાની ફરિયાદ જોવા મળી રહી છે. પરંતુ જો તમે અળવીના પાનનું સેવન કરો છો તો તેનાથી એનિમિયા મટે છે. કારણ કે અળવીના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં લોહીનું સ્તર વધારવામાં મદદ કરે છે.

આજકાલ મોટાભાગના લોકોમાં એનિમિયાની ફરિયાદ જોવા મળી રહી છે. પરંતુ જો તમે અળવીના પાનનું સેવન કરો છો તો તેનાથી એનિમિયા મટે છે. કારણ કે અળવીના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં લોહીનું સ્તર વધારવામાં મદદ કરે છે.

3 / 9
અળવીના પાનનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે અળવીના પાનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પાચન સંબંધી રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

અળવીના પાનનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે અળવીના પાનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પાચન સંબંધી રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

4 / 9
અળવીના પાનનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે અળવીના પાનમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જો તમે તેનું સેવન કરો છો તો તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે.

અળવીના પાનનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે અળવીના પાનમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જો તમે તેનું સેવન કરો છો તો તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે.

5 / 9
અળવીના પાન કાચા ન ખાવા જોઈએ, કારણ કે તેને કાચા ખાવાથી ખંજવાળ, બળતરા, મોઢામાં દુખાવો અથવા જીભ અને હોઠમાં સોજો આવી શકે છે.

અળવીના પાન કાચા ન ખાવા જોઈએ, કારણ કે તેને કાચા ખાવાથી ખંજવાળ, બળતરા, મોઢામાં દુખાવો અથવા જીભ અને હોઠમાં સોજો આવી શકે છે.

6 / 9
અળવીના પાનનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પથરીની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં ઓક્સાલિક એસિડ હોય છે.

અળવીના પાનનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પથરીની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં ઓક્સાલિક એસિડ હોય છે.

7 / 9
અળવીના પાનને કારણે ઘણા લોકો એલર્જીની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી સોજો આવી શકે છે.

અળવીના પાનને કારણે ઘણા લોકો એલર્જીની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી સોજો આવી શકે છે.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

9 / 9
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
g clip-path="url(#clip0_868_265)">