AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીના મુંબઈ સ્થિત ઘરે ગણેશોત્સવની ધૂમ, 50 વર્ષ પૂર્ણ થતા ધામધૂમથી કરાઈ ઉજવણી- જુઓ Photos

Amreli: રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીના મુંબઈમાં અંધેરી સ્થિત આવેલા ઘરે છેલ્લા 50 વર્ષથી ગણપતિ બેસાડવામાં આવે છે અને ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ઉજવણીના 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી ગણેશોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિને ઘરે લાવતા હોય ત્યારે નાચગાનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 10:13 PM
Share
Amreli: હાલ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમા રાજુલાના ધારસભ્ય હિરા સોલંકીએ પણ મુંબઈ સ્થિત અંધેરી ખાતે આવેલા મોગરાપાડા જુના વિસ્તારમાં ગણેશજી બેસાડ્યા છે.

Amreli: હાલ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમા રાજુલાના ધારસભ્ય હિરા સોલંકીએ પણ મુંબઈ સ્થિત અંધેરી ખાતે આવેલા મોગરાપાડા જુના વિસ્તારમાં ગણેશજી બેસાડ્યા છે.

1 / 7
છેલ્લા 50 વર્ષથી તેમને ત્યાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લા 50 વર્ષથી તેમને ત્યાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

2 / 7
દુંદાળા દેવના આગમન સમયે ઢોલ નગારાના તાલ સાથે હિરા સોલંકી પરિવાર સાથે મન મુકીને ઝુમ્યા હતા

દુંદાળા દેવના આગમન સમયે ઢોલ નગારાના તાલ સાથે હિરા સોલંકી પરિવાર સાથે મન મુકીને ઝુમ્યા હતા

3 / 7
ગણેશજીના આગમન સમયના તેમના ઢોલના તાલે નાચવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ગણેશજીના આગમન સમયના તેમના ઢોલના તાલે નાચવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

4 / 7
હિરા સોલંકીના અંધેરીમાં ગણેશોત્સવની ઉજવણીમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી સાવરકુંડલાના મહેશ કસવાળા, અમરેલીના કૌષિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હિરા સોલંકીના અંધેરીમાં ગણેશોત્સવની ઉજવણીમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી સાવરકુંડલાના મહેશ કસવાળા, અમરેલીના કૌષિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 7
ધારાસભ્ય ગણપતિના ભક્ત હોવાથી દર વર્ષે મુંબઈમાં અંધેરીમાં મોગરા પાડામા સોલંકી બંધુ દ્વારા  ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી તેઓ આ આયોજન કરી રહ્યા છે.

ધારાસભ્ય ગણપતિના ભક્ત હોવાથી દર વર્ષે મુંબઈમાં અંધેરીમાં મોગરા પાડામા સોલંકી બંધુ દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી તેઓ આ આયોજન કરી રહ્યા છે.

6 / 7
ગણતિના આગમનની અનેરો ઉલ્લાસ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ અગાઉ તેમના મતવિસ્તાર રાજુલા અને આસપાસના ગામોમાં વધુમાં વધુ લોકો દ્વારા ગણેશ પંડાલોનું આયોજન થાય અને ગામેગામ ગણપતિ પહોંચે તે હેતુથી તેમના દ્વારા 45 જેટલી ગણેશજીની પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. Input Credit- Jaydev Kathi- Amreli

ગણતિના આગમનની અનેરો ઉલ્લાસ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ અગાઉ તેમના મતવિસ્તાર રાજુલા અને આસપાસના ગામોમાં વધુમાં વધુ લોકો દ્વારા ગણેશ પંડાલોનું આયોજન થાય અને ગામેગામ ગણપતિ પહોંચે તે હેતુથી તેમના દ્વારા 45 જેટલી ગણેશજીની પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. Input Credit- Jaydev Kathi- Amreli

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">