Mumbai : આ ચોમાસા દરમિયાન 22 દીવસો હશે હાઈ ટાઈડના, અહી જુઓ પુરું શેડ્યુલ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડેટા દર્શાવે છે કે જૂન અને જુલાઈમાં છ-છ દિવસ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ-પાંચ દિવસ હાઈ-ટાઈડના દિવસો (high-tide days) હશે.

Mumbai : આ ચોમાસા દરમિયાન 22 દીવસો હશે હાઈ ટાઈડના, અહી જુઓ પુરું શેડ્યુલ
Mumbai High Tides
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 5:48 PM

આ વર્ષે ચોમાસાના ચાર મહિનામાં મુંબઈમાં (Mumbai High Tides) અરબી સમુદ્રમાં 22 દિવસ હાઈ ટાઈડ જોવા મળશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડેટા દર્શાવે છે કે જૂન અને જુલાઈમાં છ- છ દિવસ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ-પાંચ દિવસ હાઈ-ટાઈડના દિવસો હશે. મુંબઈમાં ચોમાસાએ દસ્તક આપી છે. અહીં વરસાદની મજા માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. આ દરમિયાન હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે આ ચોમાસામાં અરબી સમુદ્રમાં 22 હાઇ ટાઇડ્સમાંથી છ આ અઠવાડિયે જ આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર આ હાઇ ટાઇડ્સ લગભગ 4.5 મીટર ઉંચી હશે. તેમ જ વિભાગનું કહેવું છે કે જો મુંબઈમાં ભારે વરસાદ પડે તો શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ દીવસોમાં જોવા મળશે હાઈ ટાઈડ

સામાન્ય રીતે જોવા મળે છે કે, લોકો દરિયાકિનારા પર ભરતીનો આનંદ માણવા માટે ભેગા થાય છે અને જ્યારે સમુદ્રના ઊંચા મોજા અથડાય છે, ત્યારે તે ક્ષણ માણવા લાયક હોય છે. હવે સાવચેતીના ભાગરૂપે, BMC દ્વારા શહેરના છ બીચ પર પહેલાથી જ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં 186 સ્ટોર્મ વોટર આઉટલેટ્સ છે, જેમાંથી 45 દરિયાની સપાટીથી નીચે છે અને 135 ઉચ્ચ ભરતીના સ્તરે છે. એટલે કે માત્ર છ જ ઉચ્ચ સ્તરે છે.અહેવાલો અનુસાર, 16 જૂનના રોજ 4.87 મીટર સુધી મોજા ઉછળે તેવી આગાહી છે. 4.5 મીટરથી વધુ ભરતીનું સ્તર ખતરનાક છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ભારે પૂરની સંભાવના બની શકે છે. જૂનમાં, શહેરમાં 13-18 જૂન, 13-18 જુલાઈ, 11-15 ઓગસ્ટ અને 9-13 સપ્ટેમ્બર દરમિયાન દરિયાની સપાટીમાં વધારો જોવા મળશે.

બેઠક દરમિયાન થયા આ નિર્ણયો

બેઠકમાં ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 72 સ્થળોને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારો તરીકે ઓળખવામાં આવ્યા છે જેમાંથી 45ને ખતરનાક તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. વાર્ષિક પ્રોટોકોલ મુજબ, BMC આવા વિસ્તારોમાં રહેતા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરશે, તેમને વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેશે. આ ઉપરાંત મુંબઈવાસીઓ માટે એક આવકારદાયક સમાચાર છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

BMC ઉપરાંત, અન્ય એજન્સીઓ કે જેઓ આ ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં જમીનના માલિક છે, તે આપત્તિઓને રોકવા માટે રિટેઈનિંગ વોલ બનાવી રહી છે. ગયા વર્ષે વિક્રોલી અને ચેમ્બુરમાં બે અલગ-અલગ ભૂસ્ખલનમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાઓ બાદ, સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોના સ્થળાંતર અને રિટેનિંગ વોલના બાંધકામને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">