Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક

ખાસ કરીને અનલોક થયા બાદ મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Air Pollution) વધવા લાગ્યું છે. શુક્રવારે મુંબઈના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક
Mumbai Air Pollution
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:22 PM

મુંબઈ શહેર (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ દિલ્હીની (Delhi)જેમ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ મુંબઈમાં વધતા પ્રદૂષણના કારણો કંઈક બીજું છે.  અહીં પ્રદૂષણનું  થવાનું કારણ ગગનચુંબી ઈમારતોનું બાંધકામ છે.

અહીં પ્રદૂષણનું કારણ અલગ-અલગ સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણથી ઉદભવતી ધૂળ છે, અહીં પ્રદૂષણનું કારણ ચોવીસ કલાક અનલોક કર્યા પછી રસ્તાઓ પર દોડતા વાહનો છે. આ તમામ કારણોને લીધે મુંબઈમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ટૂંક સમયમાં એવો સમય આવી શકે છે જ્યારે મુંબઈ પ્રદૂષણના મામલે દિલ્હી સાથે સ્પર્ધા કરવાનું શરૂ કરશે.

ખાસ કરીને અનલોક થયા બાદ મુંબઈમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. શુક્રવારે 11 ડિસેમ્બરના રોજ મુંબઈના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શુક્રવારે મુંબઈની હવાની ગુણવત્તા નોંધાઈ હતી વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા મકાનોનું બાંધકામ શહેરના વિસ્તરણ માટે વૃક્ષોનું કટીંગ વધતા ઉદ્યોગો એ કેટલાક કારણો છે જેના કારણે મુંબઈમાં પ્રદૂષણમાં વધારો થયો છે. દક્ષિણ મુંબઈ સહિત મધ્ય મુંબઈમાં અનલોક બાદ ફરી એકવાર બાંધકામના કામમાં ઝડપ આવી છે.

આ કામોમાંથી સતત ધૂળ ઉડે છે. આ ધૂળ સમગ્ર વાતાવરણમાં ફેલાય છે. જેના કારણે હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. મુંબઈમાં દરરોજ લાખો વાહનો આવે છે અને જાય છે. આ વાહનો પ્રદુષણ પણ ફેલાવે છે.

ધુમ્મસ, ધૂળ અને ધુમાડાના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જોકે મુંબઈમાં શિયાળો નથી. પરંતુ તેમ છતાં સવારના સમયે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળે છે. આ રીતે ધુમ્મસ, ધૂળ અને ધુમાડો એકસાથે પ્રદૂષણનું સ્તર વધારી રહ્યા છે. જેના કારણે મુંબઈકરોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતના 24 શહેરોમાંથી મુંબઈમાં સૌથી વધુ PM-10 છે ભારતના 24 મોટા શહેરોની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ PM-10 છે. PM-10ને પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે. આ કણોનું કદ 10 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછું છે. તેમાં ધૂળ, ગંદકી, ધાતુના સૂક્ષ્મ કણોનો સમાવેશ થાય છે. PM-10 ધૂળ, બાંધકામ અને કચરામાંથી વધે છે.

PM-10 નું સામાન્ય સ્તર 100 માઇક્રોગ્રામ ક્યુબિક મીટર (MGCM) હોવું જોઈએ. જો તે આનાથી વધારે હોય, તો ધુમ્મસ વધે છે અને દૃશ્યતા ઘટી જાય છે. PM-10ની માત્રામાં વધારો થવાને કારણે મુંબઈ ભારતના અન્ય બે મહત્વના દરિયાકાંઠાના શહેરો કોલકાતા અને ચેન્નાઈ કરતાં વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે.

આ પણ વાંચો : DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, મલ્ટી-બેરલ લોન્ચર સિસ્ટમ દુશ્મનની યોજનાઓને કરશે નાકામ

આ પણ વાંચો : Viral: નદીમાં દોડતા પ્રાણીનો વીડિયો વાયરલ, જોઈને લોકોએ કહ્યું ‘આંખો પર વિશ્વાસ નથી આવતો’

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">