Mango નેચરલી પાકેલી છે કે કાર્બનથી પકાવી છે, ઘરે આ રીતે કરો ઓળખ, જુઓ વીડિયો

Carbonated mango : શું તમે હમણાં જ બજારમાંથી કેરીઓ લઈ આવ્યા છો? તો ધ્યાન રાખો કે આ દિવસોમાં કેમિકલયુક્ત પકવેલી કેરીનું બજાર ચરમસીમા પર છે. આ કેમિકલયુક્ત કેરીઓ તમારા સ્વાસ્થ્ય માટે સ્લો પોઈઝન બની શકે છે.

Mango નેચરલી પાકેલી છે કે કાર્બનથી પકાવી છે, ઘરે આ રીતે કરો ઓળખ, જુઓ વીડિયો
Carbonated mango
Follow Us:
| Updated on: May 14, 2024 | 2:43 PM

Real And Chemical Mangoes : લગભગ તમામ આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં બને તેટલાં ફળો ખાવાની ભલામણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું બજારમાંથી લાવવામાં આવેલા ફળો ખરેખર તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે કે પછી તેમાં ભળેલા રસાયણોની વિપરીત અસર થઈ રહી છે?

કેમિકલથી પાકેલી કેરીનું વધારે માર્કેટ

આ દિવસોમાં બજારોમાં કેરીનું ખૂબ આગમન છે અને કેસર, રાજાપુરી, હાફુસ, લંગડા, ચૌસા, તોતાપરીથી લઈને બદામ સુધીની કેરીની ઘણી જાતો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં લોકો પણ કેરીની મજા માણી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં કેમિકલથી પાકેલી કેરી બજારમાં સપ્લાય કરવામાં આવી રહી છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કેરી કેવી રીતે પકાવવામાં આવે છે

બજારમાં કેરીની માગ વધી રહી હોવાથી ભેળસેળનો યુગ પણ શરૂ થયો છે. આવી સ્થિતિમાં કાચી કેરીને ઈન્જેક્શન લગાવીને ઝડપથી પકાવવામાં આવી રહી છે. કહેવાય છે કે તેમાં કેલ્શિયમ કાર્બાઈડ નાખવામાં આવે છે, જેનાથી ત્વચામાં બળતરા, શ્વાસ સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તેને પાણીમાં નાખીને ઓળખો

અસલી કેરીને ઓળખવા માટે કેરીને પાણીમાં હળવેથી મુકો. કુદરતી રીતે પાકેલી કેરી પાણીમાં ડૂબી જાય છે, જ્યારે રાસાયણિક એટલે કે કાર્બનથી પાકેલી કેરી પાણી પર તરતી દેખાય છે. જો તમે પણ કેરી લઈ આવ્યા હોય તો આ રીતે ઘરે પ્રયોગ કરીને કેરીને ઓળખી શકાય છે.

જુઓ વીડિયો…

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">