AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની આજે વેચે છે ચા-કોફી, જાણો કેવી રીતે બરબાદ થઈ આ કંપની

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને એશિયામાં વેપાર કરવાનો હતો. 1757માં પ્લાસીના યુદ્ધ પછી કંપનીએ બંગાળ પર શાસન શરૂ કર્યું અને ધીરે ધીરે આ કંપનીએ ભારતમાં રાજકીય અને લશ્કરી નિયંત્રણ વઘાર્યું. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવું તે શું થયું કે આ કંપની બરબાદ થઈ ગઈ.

ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની આજે વેચે છે ચા-કોફી, જાણો કેવી રીતે બરબાદ થઈ આ કંપની
East India Company
| Updated on: Oct 19, 2024 | 7:16 PM
Share

અંગ્રેજોએ આપણા દેશ પર કુલ 190 વર્ષ શાસન કર્યું. તેમાંથી 90 વર્ષ સુધી બ્રિટિશ ક્રાઉને રાજ કર્યું, જ્યારે બાકીના 100 વર્ષમાં એક કંપનીએ આપણા પર રાજ કર્યું. 1600માં બનેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની એ જ છે, જેના કારણે બ્રિટિશ ક્રાઉને માત્ર ભારત જ નહીં, પરંતુ મ્યાનમાર, ચીન, શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો પર કબજો જમાવ્યો હતો. આ કંપનીની પોતાની સેના હતી. પોતાના જહાજો હતા. બ્રિટિશ ક્રાઉન તરફથી પુષ્કળ સમર્થન હતું. એટલું જ નહીં, એક સમયે તેની પાસે બ્રિટનની પોતાની સેના કરતાં પણ મોટી સેના હતી. પછી કંઈક એવું થયું કે આ કંપની બંધ થઈ ગઈ. વર્ષ 1579માં ફ્રાન્સિસ ડ્રેક નામના પ્રવાસીએ ભારત સુધી પહોંચી શકાય તે માર્ગની શોધ કરી. ડ્રેકે સ્પાઈસ આઈલેન્ડની શોધ કરી હતી. આ સ્થળ ઈન્ડોનેશિયાના ઉત્તર પૂર્વમાં આવેલું છે. તે 1580માં અહીંથી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">