ફોન પાણીમાં પડ્યા બાદ મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, અહીં છે સાચી રીત, જુઓ Video

ફોન એ હાલના સેમયમાં માનવીનું મહતવનું અંગ બની ગયું છે. સાથે જ ડૉક્યુમેન્ટ કે અન્ય બાબતો સાચવવા માટે ફોન સરળ ઉપાય છે. પરંતુ તમે વિચારો કે જો તમરો ફોન પાણીમાં પડી જાય તો ? આ પાણીમાં પડેલા ફોનને પાણી માથી કાઢ્યા બાદ તેને કઈ રીતે ટ્રીટ કરવો તેને લઈને અહીં આપેલા વીડિયોમાં સમગ્ર માહિતી આપવામાં આવી છે.

ફોન પાણીમાં પડ્યા બાદ મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, અહીં છે સાચી રીત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:49 PM

જો તમારો ફોન અચાનક પાણીમાં પડી જાય અને તેને સૂકવવાની જરૂર હોય, તો ચિંતા કરશો નહીં. કારણ કે તમારા ફોનને ચોખાના બાઉલમાં મૂક્યા વિના ફોન સૂકવવાની ઘણી રીતો છે. ભીના ફોનમાંથી ભેજ દૂર કરવા માટે ચોખા એ વિશ્વસનીય ઉપાય ન કહી શકાય. કારણ કે જ્યારે તમે તમારા ફોનને ચોખામાં નાખી સૂકવો છો ત્યારે અનાજના કેટલાક કણ તમારા મોબાઇલના પોર્ટમાં પ્રવેસવાને કારણે નુકશાન થાય છે. ત્યારે તે મહત્વનું છે કે તમે તેને શક્ય તેટલી વહેલી તકે પાણીમાંથી દૂર કરો. ફોનના અંદરના ભાગને સાફ કરો અને તેમને ઓછામાં ઓછા 48 કલાક સુધી સુકાવા દો. ઉપરાંત, જ્યારે ફોન ભીનો હોય ત્યારે તેને ક્યારેય એક જગ્યાએ થી અન્ય જગ્યાએ ખસેડવો નહીં, કારણ કે આ હલનચલનને કરેણ ફોનને પાણીને કારણે નુકસાન પહોંચાડી શકે છે.

હવે તમને તમારા ફોનને ચોખામાં મુક્યા વિના કેવી રીતે સૂકવી શકશો તો તેનો ઉપાય છે સિલિકા જેલ આ સિલિકા જેલ તે ભેજને ખૂબ સારી રીતે શોષી લે છે અને પાણીથી ક્ષતિગ્રસ્ત ફોનમાંથી ભેજને શોષી લેવાનું ઉત્તમ કામ કરે છે. સિલિકા જેલ ફિલર કોઈપણ મોટા સુપરમાર્કેટ અથવા સ્ટોર પરથી ખરીદી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

VC – techburnershort

આ પણ વાંચો : આ Vitaminની ઉણપથી મહિલાઓને અનેક બીમારીઓ થઈ શકે છે, શરીર માટે છે ખુબ જરુરી

મહત્વનુ છે કે આ તમામ પગલાઓથી તમે તમારા ફોનને ત્યારેજ બચાવી શકશો જ્યારે તમે ફોનને તરત જ પાણીમાંથી બહાર કાઢી નાખો. જો તમારો ફોન શૌચાલય, બાથટબ અથવા તળાવમાં પડી ગયો હોય તો તમારે સૌથી પહેલા તેને શક્ય તેટલી ઝડપથી પાણીમાંથી બહાર કાઢવાની જરૂર છે. ફોન જેટલો લાંબો સમય પાણીમાં રહેશે તેટલું વધુ નુકસાન થશે. ફોનને લાંબા સમય સુધી પાણીમાં રાખવાથી તેને વધુ આંતરિક ઈલેક્ટ્રોનિક ભાગોમાં પાણી જવાની સંભાવના રહેશે. પાણી માથી ફોન કાઢ્યા બાદ ફોનની બેટરી અને અન્ય સ્પેર્પર્ટને છૂટા કરવા. મહત્વનુ છે કે જો તમારા ફોનમાં માઇક્રો એસડી કાર્ડ છે, તો તેને પણ કાઢી નાખો. આ બાદ અંતિમ પગલું સિલિકા જેલ છે જેના વડે ફોનમાં રહેલું પાણી દૂર કરવું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">