ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે બનશે નવો દેશ ? શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઘડી રહી છે ષડયંત્ર ?
મિઝોરમના CM લાલદુહોમા અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો.

તાજેતરમાં મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમા અમેરિકામાં હતા ત્યારે તેમણે અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચિન-કુકી-જો અને એક દેશની એકતા માટે હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે ચિન-કુકી-જો ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં રહેતી ખ્રિસ્તી જાતિઓ છે. હવે સવાલ એ છે કે શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારના ભાગોને અલગ કરીને એક અલગ ખ્રિસ્તી દેશ બનાવવાની યોજના પર કામ કરી રહી છે ? function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile =...
