Navsari: દરિયાકાંઠાના ગામોનું ધોવાણ અટકાવવા પ્રોટેકશન વોલનું સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કિલોમીટર લાંબી પ્રોટેકશન વૉલ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

Navsari: દરિયાકાંઠાના ગામોનું ધોવાણ અટકાવવા પ્રોટેકશન વોલનું સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
Navsari: Protection Wall to prevent erosion of coastal villages Khatmuhurat was done by CR Patil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 7:19 PM

Navsari: દેશ અને દુનિયા માટે ગ્લોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે. જેમાં દરિયાઈ ભરતીના કારણે કિનારો ધોવાઈ રહ્યો છે. ગામોનું ધોવાણ અટકાવવા માટે રાજ્ય સરકાર (State Government)દ્વારા 11 કરોડના ખર્ચે માછીવાડ ગામમાં પ્રોટેકશન વોલ (Protection Wall) બનાવવાનું નિર્ધારિત કરતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા બોરસી માછીવાડ ગામમાં જ્યાં પ્રોટેકશન વોલ (Protection Wall)તો બનાવવામાં આવી છે. પરંતુ દરિયો ધીરે ધીરે આગળ વધતાં હવે ગામોના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા હતા. કારણ કે દરિયાનું પાણી ધીરે ધીરે ગામમાં આવી રહ્યું હતું. અને ગામોનું ધોવાણ પણ વધી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો ગામજનો અનેક વર્ષોથી કરી રહ્યા હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કિલોમીટર લાંબી પ્રોટેકશન વૉલ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત (Khatmuhurat)આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R.PATIL) અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

બોરસી માછીવાડ ગામમાં દરિયાનું પાણી ગામમાં અટકાવવા માટે બે પ્રોટેકશન વોલ બનાવવાનું ખાત મુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. ત્રણ કિલોમીટર લાંબી બનનારી આ પ્રોટેકશન વોલથી ગામમાં દરિયાનું પાણી આવતું અટકશે. ભૂતકાળમાં ચોમાસા દરમ્યાન આવતી મોટી ભરતીના કારણે આ ગામમાં મોટાભાગના ઘરોમાં પાણી ભરાઇ જતું હતું. જેને લઇને ગામ અનેક દિવસથી સંપર્ક વિહોણું બની જતું હતું. આ સમસ્યાને કેન્દ્રસ્થાને રાખીને સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલી પાંખ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ રાજ્ય સરકાર દ્વારા વોલ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

દરિયાકિનારાના ધોવાણના કારણે કાંઠાવિસ્તારના ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડો રુપિયા ખર્ચીને સંરક્ષણ દિવાલો તો બનાવી છે. પરંતુ દરિયાના પ્રચંડ મોજાની સામે ઝીંક ઝીલી શકે તેમ નથી. ત્યારે માછીવાડ ગામમાં બનનારી પ્રોટેકશન વૉલ ગામને પાણી કેટલું સુરક્ષિત કરે છે એ હવે બન્યા પછી જ ખબર પડશે.

આ પણ વાંચો : અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. 739 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : Vadodara : જૈવિક ખાતરોના ઉપયોગથી આ પ્રગતિશીલ ખેડૂતે શેરડીના ઉત્પાદનમાં 25 ટકા વધારો લીધો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">