અમદાવાદ: ખાદી કારીગરોને સશક્ત કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે થયા એમઓયુ

અમદાવાદ: ખાદી ઉત્પાદનોને વધુ વેગ મળે અને તેમની ગુણવત્તા વધે તે માટે સરકાર કટિબદ્ધ છે. ખાદી કારીગરોને પણ વધુ સશક્ત કરવા માટે સરકાર પ્રયાસરત છે. આ જ પ્રણાલીને આગળ ધપાવતા ખાદી માટે મેડ ઈન ઈન્ડિયા લેબલ રજૂ કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.

અમદાવાદ: ખાદી કારીગરોને સશક્ત કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે થયા એમઓયુ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 03, 2024 | 7:50 PM

ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ રજૂ કરવા કવોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા- QCI અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ- KVIC વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) એ ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે ‘મેડ ઈન ઈન્ડિયા’ લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો.  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે. કોચરબ આશ્રમ અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે.

એમઓયુનું વિનિમય જક્ષય શાહ, ચેરપર્સન QCI અને શ્રી મનોજ કુમાર, ચેરપર્સન, KVICની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું. QCI અને KVIC વચ્ચેનો સહયોગ વિકસીત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદર ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહી પણ ક્વોલિટી & સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતીક પણ બને. OCI વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને KVICને તેનો ટેકો આપશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: અમદાવાદમાં તસ્કરો બેફામ, ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર- જુઓ સીસીટીવી વીડિયો

ઉપરાંત આ સહયોગ ખાદી માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ પણ રજૂ કરશે. જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતીક તરીકે ખાદી ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે. ખાદી કારીગરો માટે તેમને ઉન્નત કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરીને આવકમાં વધારો, વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ લાવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">