ત્રણ ગણો વધ્યો JN 1 વાયરસ, કોરોનાના નવા 63 દર્દીઓ નોંધાયા

કોરોના વાયરસ JN.1 નું નવું સ્વરૂપ દેશમાં લોકોની ચિંતા વધારી રહ્યું છે. લોકોને ફરજીયાત માસ્ક અને લોકડાઉન જેવા દિવસો પાછા ફરવાનો ડર સતાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને, ભારત સહિત વિશ્વના અનેક દેશને કોરોનાને લઈને યોગ્ય દિશાનિર્દેશોનું પાલન કરવાની સૂચના આપી છે.

ત્રણ ગણો વધ્યો JN 1 વાયરસ, કોરોનાના નવા 63 દર્દીઓ નોંધાયા
File Image
Follow Us:
| Updated on: Dec 25, 2023 | 3:20 PM

ઘણા લાંબા સમય બાદ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે. આ વખતે કોરોના વાયરસના નવા વેરિઅન્ટનું સંક્રમણ વધ્યું છે. નવા વેરિઅન્ટથી સંક્રમિત વધુ એક વ્યક્તિનું કેરળમાં મોત થવાના કારણે દેશમાં કોરોનાને લઈને ચિંતા વધી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા વેરિઅન્ટ જેએન.1ના કેસ એક દિવસમાં ત્રણ ગણો વધ્યા છે. પહેલા 22 કેસ જેએન.1 વેરિઅન્ટના હતા, જે વધીને આજે 63 થઈ ગયા છે.

એક અભ્યાસે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભ્યાસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાના નવો વેરિઅન્ટ તમારા ગળામાં પણ ચેપ લગાવી શકે છે. નવા વેરિઅન્ટનુ સંક્રમણ એટલી બધી માત્રામાં હોય છે કે, તેના કારણે અવાજ પણ ગુમાવી દીધા હોવાના બનાવ બન્યા છે. બીજી તરફ, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ જેએન.1 ના 22 કેસની પુષ્ટિ થઈ છે. જીનોમ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે 90 ટકા કેસ કોરોનાના XBB વેરિઅન્ટને કારણે થયા છે. એટલે કે જેએન.1 કેસ ઓછા છે.

Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો
મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ

JN1 કેસમાં એક દિવસમાં ત્રણ ગણો વધારો થયો

દેશમાં 24 ડિસેમ્બર સુધીમાં કુલ 63 જેએન.1 કોવિડ વેરિઅન્ટ કેસ નોંધાયા છે. ગોવામાં 34 કેસ, મહારાષ્ટ્રમાંથી 9 કેસ, કર્ણાટકમાંથી 8 કેસ, કેરળમાંથી 6 કેસ, તમિલનાડુમાં 4 કેસ અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે. સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

દેશ વિદેશમાં ફેલાયેલા કોરોનાના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">