AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેમિકન્ડક્ટરની દુનિયાનો રાજા બનવા જઈ રહ્યું છે ઈન્ડિયા, ટાટા ગ્રુપે 27,000 કરોડ રૂપિયાના આ પ્લાન્ટનો પાયો નાખ્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરન મોરીગાંવ જિલ્લાના જાગીરોડ ખાતે રૂપિયા 27,000 કરોડના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આવો જાણીએ કે આનાથી કેટલા લોકોને રોજગાર મળવાનો છે.

સેમિકન્ડક્ટરની દુનિયાનો રાજા બનવા જઈ રહ્યું છે ઈન્ડિયા, ટાટા ગ્રુપે 27,000 કરોડ રૂપિયાના આ પ્લાન્ટનો પાયો નાખ્યો
tata semiconductor
Follow Us:
| Updated on: Aug 04, 2024 | 7:40 AM

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરન મોરીગાંવ જિલ્લાના જાગીરોડ ખાતે રૂપિયા 27,000 કરોડના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આવો જાણીએ કે આનાથી કેટલા લોકોને રોજગાર મળવાનો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં ટાટા જૂથનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્વદેશી રીતે વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરરોજ 4.83 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરને મોરીગાંવ જિલ્લાના જગીરોડ ખાતે રૂપિયા 27,000 કરોડના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રોજેક્ટને 29 ફેબ્રુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી

વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ મંજૂર થયાના પાંચ મહિનાના ટૂંકા ગાળામાં પ્લાન્ટનું બાંધકામ શરૂ થઈ ગયું છે. તે દરરોજ અંદાજે 4.83 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટની ખાસ વાત એ છે કે આ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી ત્રણેય મોટી ટેક્નોલોજી ભારતમાં વિકસાવવામાં આવી છે. ટાટા પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો સહિત વિવિધ વાહનોમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોમ્યુનિકેશન અને નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, 5જી, રાઉટર્સ વગેરે બનાવતી દરેક મોટી કંપની આ ચિપ્સનો ઉપયોગ કરશે.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

મળશે 85 હજાર તકો

સેમિકન્ડક્ટર એ મૂળભૂત ઉદ્યોગ છે. જ્યારે પણ સેમિકન્ડક્ટર યુનિટ આવશે, ત્યારે ઘણી બધી સહાયક નોકરીઓનું સર્જન થશે. આનું કારણ એ છે કે ઇકોસિસ્ટમ એટલી જટિલ છે કે મુખ્ય એકમ આવતાની સાથે જ ઘણા એકમો અસ્તિત્વમાં આવે છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત સેમિકન્ડક્ટર મિશનનો મુખ્ય ભાગ 85,000 કુશળ વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે અને ઉત્તર પૂર્વમાં નવ સંસ્થાઓએ તેના પર કામ શરૂ કર્યું છે.

વડાપ્રધાને હંમેશા ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પર ભાર મૂક્યો

તેમણે કહ્યું કે આસામમાં NIT સિલ્ચર, NIT મિઝોરમ, NIT મણિપુર, NIT નાગાલેન્ડ, NIT ત્રિપુરા, NIT અગરતલા, NIT સિક્કિમ, NIT અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં બે સંસ્થાઓ – નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી અને NIT – સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પ્રતિભા વિકાસ સાથે સંકળાયેલી છે. અમારા વડાપ્રધાને હંમેશા ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પર ભાર મૂક્યો છે અને અમારા સેમિકન્ડક્ટર પ્રોગ્રામમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ આજે આસામમાં હાંસલ કરવામાં આવ્યું છે, જ્યાં સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ થયું છે.

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">