Budget 2024માં આદિવાસીઓ માટે મોટી જાહેરાત, 63000 ગામોને આવરી લેતી યોજનાની ઘોષણા

આદિવાસી સમૂહોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ યોજનામાં આદિવાસી બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો અને જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Budget 2024માં આદિવાસીઓ માટે મોટી જાહેરાત, 63000 ગામોને આવરી લેતી યોજનાની ઘોષણા
યોજનાની ઘોષણા
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 3:21 PM

કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી ઘોષણાઓ કરી હતી. જેમાથી એક યોજના આદિવાસીઓ માટે પણ મહત્વની જાહેર કરી છે. જેને લઈ દેશભરના પાંચ કરોડ જેટલા આદિવાસીઓને લાભ મળશે, જેમાં 63 હજાર ગામોને આ યોજના હેઠળ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આદિવાસીઓના માટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન જાહેર કર્યું છે.

આદિવાસી સમૂહોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ યોજનામાં આદિવાસી બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો અને જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

63,000 ગામોને આવરી લેવાશે

નાણામંત્રી સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ યોજના આદિવાસી વસ્તી ધરાવતા ગામો અને જિલ્લાઓમાં આદિવાસી પરિવારોનો સમાવેશે કરશે. આ અભિયાન હેઠળ આદિવાસી વસ્તી ધરાવતા લગભગ 63,000 ગામડાઓને આવરી લેવામાં આવશે. યોજના થકી 5 કરોડ આદિવાસીઓને લાભ મળશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

PM મુદ્રા લોન યોજનાની રકમ બમણી કરાઈ

PM મુદ્રા લોન યોજનાની રકમ બમણી કરવામાં આવી હોવાની મહત્વની જાહેરાત બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે. એટલે કે હવે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ 10 બદલે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. પીએમ મુદ્રા લોન યોજના હેઠળ આ પહેલા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલી હતી. નવા બજેટમાં હવે વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે બેરોજગારોને રોજગાર સાથે જોડવા માટે આ યોજના લાગુ કરી હતી. આ યોજના દ્વારા નવી રોજગારી માટે અગાઉ 10 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. બજેટમાં હવે આ અંગે મોટી જાહેરાત કરતા તે રકમને બમણી કરી દેવામાં આવી છે. આમ હવે રોજગારી માટે યુવાનોને મોટો લાભ મળશે.

બજેટની શરૂઆતમાં નાણામંત્રી સીતારમણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન આપવાની વાત કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ 80 કરોડ લોકોને મળશે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">