Navratri Day 6: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

Navratri Day 6:નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં કાત્યાયની આદિ શક્તિ મા પાર્વતીનું બીજું નામ છે.નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન કેટલાક ઉપાયો અપનાવીને લગ્ન માટે આવતી સમસ્યા દૂર કરી શકો છે.

Navratri Day 6: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર
Navratri Day 6
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 7:00 AM

શારદીય નવરાત્રીનો પ્રારંભ 15 ઓક્ટોબથી શરૂ થઇ ગઇ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં કાત્યાયની આદિ શક્તિ મા પાર્વતીનું બીજું નામ છે.નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન કેટલાક ઉપાયો અપનાવીને લગ્ન માટે આવતી સમસ્યા દૂર કરી શકો છે.

મા કાત્યાયની પૂજાવિધિ

નવરાત્રીના છઠ્ઠા દિવસે સાંજે પીળા કે લાલ વસ્ત્રો પહેરો. આ પછી વિધિ પ્રમાણે દેવી કાત્યાયનીની પૂજા કરો. પૂજા દરમિયાન માતાને સુગંધિત પીળા ફૂલ અને મધ અર્પણ કરો. આ પછી માતાની સામે દીવો પ્રગટાવો અને હળદરની 3 ગાઠ ચઢાવો. આ ઉપાય કરવાથી જલદી લગ્ન થવાની સંભાવના છે અને પ્રેમના ક્ષેત્રમાં આવતી અડચણો પણ દૂર થાય છે.

આ મંત્રનો જાપ કરો

નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરતી વખતે જો તમે આ મંત્રોનો જાપ કરો છો, તો તે લગ્નના માર્ગમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે. આ ઉપરાંત વ્યક્તિને તેની પસંદગીનો જીવનસાથી પણ મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।

नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।

जय जय अम्बे, जय कात्यायनी।

जय जगमाता, जग की महारानी।

મા કાત્યાયની મંત્ર

ॐ देवी कात्यायन्यै नमः॥

मां कात्यायनी की प्रार्थना

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

આ પણ વાંચો : Navratri Day 5: નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા

શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે, મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી સાધક સુખની પ્રાપ્તિ કરે છે. મહિષાસુર રાક્ષસના આતંકને ખતમ કરવા માટે દેવીએ માતા કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. તેની યોગ્ય વિધિથી પૂજા કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">