Navratri Day 6: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

Navratri Day 6:નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં કાત્યાયની આદિ શક્તિ મા પાર્વતીનું બીજું નામ છે.નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન કેટલાક ઉપાયો અપનાવીને લગ્ન માટે આવતી સમસ્યા દૂર કરી શકો છે.

Navratri Day 6: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર
Navratri Day 6
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 7:00 AM

શારદીય નવરાત્રીનો પ્રારંભ 15 ઓક્ટોબથી શરૂ થઇ ગઇ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં કાત્યાયની આદિ શક્તિ મા પાર્વતીનું બીજું નામ છે.નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન કેટલાક ઉપાયો અપનાવીને લગ્ન માટે આવતી સમસ્યા દૂર કરી શકો છે.

મા કાત્યાયની પૂજાવિધિ

નવરાત્રીના છઠ્ઠા દિવસે સાંજે પીળા કે લાલ વસ્ત્રો પહેરો. આ પછી વિધિ પ્રમાણે દેવી કાત્યાયનીની પૂજા કરો. પૂજા દરમિયાન માતાને સુગંધિત પીળા ફૂલ અને મધ અર્પણ કરો. આ પછી માતાની સામે દીવો પ્રગટાવો અને હળદરની 3 ગાઠ ચઢાવો. આ ઉપાય કરવાથી જલદી લગ્ન થવાની સંભાવના છે અને પ્રેમના ક્ષેત્રમાં આવતી અડચણો પણ દૂર થાય છે.

આ મંત્રનો જાપ કરો

નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરતી વખતે જો તમે આ મંત્રોનો જાપ કરો છો, તો તે લગ્નના માર્ગમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે. આ ઉપરાંત વ્યક્તિને તેની પસંદગીનો જીવનસાથી પણ મળે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।

नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।

जय जय अम्बे, जय कात्यायनी।

जय जगमाता, जग की महारानी।

મા કાત્યાયની મંત્ર

ॐ देवी कात्यायन्यै नमः॥

मां कात्यायनी की प्रार्थना

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

આ પણ વાંચો : Navratri Day 5: નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા

શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે, મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી સાધક સુખની પ્રાપ્તિ કરે છે. મહિષાસુર રાક્ષસના આતંકને ખતમ કરવા માટે દેવીએ માતા કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. તેની યોગ્ય વિધિથી પૂજા કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">