વર્ષ 2011માં 31 જુલાઇ 2011ના રોજ હાલોલ તાલુકાના જેપુરા ગામમાં આવેલા વિરાસત વનમાં 62મો રાજ્યકક્ષાનો વનમહોત્સવ ઉજવાયો હતો. નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi) તે સમયે વિરાસત વનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
બંને સંસ્થાના ચેરમેન અને શહેરાના ધારાસભ્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો,બંને સંસ્થાના અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
પંચમહાલના (Panchmahal) મોરવા હડફનું પરબીયા ગામ જ્યાં માત્ર 1500ની વસ્તી વસે છે અને અહીં સરકાર દ્વારા 69 લાખ જેટલી માતબર રકમ નલસે જલ યોજના માટે ફાળવીને ગામના ઘર સુધી પાણી પહોંચાડવાનું નક્કી કરાયું છે.
ગોધરા(Godhra) જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવી કંપની સંચાલકો દ્વારા ગોધરા તાલુકાના ભલાણીયા, નાની કાંટડી,વીંઝોલ ગામની 10 હેકટર કરતા વધુ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરી હતી.
DGP's Commendation Disc - 2020 માટે પંચમહાલ જિલ્લામાંથી પસંદગી પામેલા 4 પોલીસ અધિકારી-કર્મચારીઓને આવતીકાલે ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેડલ એનાયત કરવામાં આવનાર છે.
ગોધરા સિવિલમાં હાજર તબીબએ હડતાળ હોવાનું જણાવી પોસ્ટ મોર્ટમ કરવાની જ ના પાડી દઈને પરિજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. 12 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં પણ સિવિલ હોસ્પિટલ ગોધરાના સત્તાધીશો દ્વારા મોતનો મલાજો પણ ન જાળવ્યો હતો. સમગ્ર મામલે મીડિયા દ્વારા ઇમરજન્સી વિભાગમાં હાજર તબીબને પૂછવામાં આવતા તબીબ દ્વારા મીડિયા
પંચમહાલ જિલ્લામાંથી વિદાય લઈ રહેલા ડૉ.લીના પાટીલ દ્વારા પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખૂબ જ સુદ્રળ બનાવી ગોધરા શહેરની વર્ષો જૂની છાપને સુધારી હોવાનું આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લા માટે આ એવી પ્રથમ ઘટના છે કે જે સૌંદર્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષા સુધી જિલ્લાનું નામ પહોંચ્યું હોય અને ખિતાબ મેળવ્યો હોય. મિસિસ યુનિવર્સનો ખિતાબ મેળવનાર દર્શના પટેલ જણાવે છે કે...
પ્રધાનમંત્રી વનધનવિકાસ યોજના હેઠળ આવા તમામ લોકોને આવરી લઈને તેઓને તેમના દ્વારા એકત્ર કરવામાં આવેલી વનપેદાશોનું સાચું અને યોગ્ય મૂલ્ય મળે તેમજ તેઓ તે વનપેદાશોમાંથી અન્ય ચીજવસ્તુઓ પણ પોતાના ઘર આંગણે જ બનાવતા થાય તેવા ઉમદા હેતુ સાથે આ યોજનાની શરુઆત કરવામાં આવી છે.