મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

ઊંઝા APMCના નામે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે. મહેસાણાનું ઊંઝા APMC એટલે મસાલા પાકનુ હબ અને ખાસ કરીને જીરા માટે ઊંઝા પ્રસિધ્ધ છે. કોરોનાના કપરા સમય બાદ પણ ઊંઝા માર્કેટ યાર્ડની રોનક વધી છે. અહીં ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યના ખેડૂતો પણ પાક લઈને આવતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2024 | 11:30 AM

મહેસાણાનું ઊંઝા APMC એટલે મસાલા પાકનુ હબ અને ખાસ કરીને જીરા માટે ઊંઝા પ્રસિધ્ધ છે. ત્યારે ઊંઝા APMCના નામે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે..ઊંઝા માર્કેટ યાર્ડનું ટર્નઓવર 6000 કરોડની પાર પહોચ્યું છે. 4 વર્ષ અગાઉ આ ટર્ન ઓવર 3800 કરોડ આસપાસ હતું. જેમાં હાલની સ્થિતિએ મોટાપાય વધારો થયો છે. કોરોનાના કપરા સમય બાદ પણ ઊંઝા માર્કેટ યાર્ડની રોનક વધી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા બેઠક પર BJP એ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, પ્રોફેસરની પસંદગી કરાઈ

મસાલા હબ તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યના ખેડૂતો પણ પાક લઈને આવતા હોય છે. ઉપરાંત જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા પાકોની ઊંઝાથી સીધી નિકાસ થવાથી પણ ટર્ન ઓવરમાં વધારો થયો છે. આમ ઊંઝાના માર્કેટયાર્ડની રોનક વધુ વધી છે અને જેમાં ખેડૂતો અને વેપારીઓ સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરોની સફળતા રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">