સુરત વીડિયો : 765 KV વીજ લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન, જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માંગ

સુરત :  દક્ષિણ ગુજરાતમાં ફરીએકવાર ધરતીપુત્રો આંદોલનના માર્ગે વળ્યાં છે. સુરતના કામરેજના વલથાન ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ રેલી કાઢીને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 07, 2024 | 9:22 AM

સુરત :  દક્ષિણ ગુજરાતમાં ફરીએકવાર ધરતીપુત્રો આંદોલનના માર્ગે વળ્યાં છે. સુરતના કામરેજના વલથાન ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ રેલી કાઢીને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વીજ લાઈન નાખવાની કામગીરી કરી હોવાના આક્ષેપ કરી રહ્યા છે. આ ઉપરાંત વીજ લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક 765 KVની વીજ લાઈન ઊભી કરવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોએ માગ કરી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">