Vadodara Video : નારાયણ સ્કૂલની છત ધરાશાયી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડાયા

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી નારાયણ સ્કૂલની છત ધરાશાયી થઈ છે. છતા ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ત્રણ ટાંકા લેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2024 | 11:26 AM

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી નારાયણ સ્કૂલની છત ધરાશાયી થઈ છે. છતા ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વિદ્યાર્થીને ત્રણ ટાંકા લેવામાં આવ્યો છે. વડોદરાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હજુ પણ એક દિવાલ જર્જરિત હોવાનો ફાયર વિભાગે દાવો કર્યો છે. શાળામાં અવાર નવાર પોપડા પાળતા હોવાનો વાલીઓએ આરોપ કર્યો છે.

બીજી તરફ શાળા સંચાલકનું કહેવુ છે કે અવાર નવાર બાંધકામનો સ્ટેબિલીટી રીપોર્ટ કરાવવામાં આવે છે. આ શાળાનું બાંધકામ 2001ના વર્ષમાં કરવામાં આવ્યુ છે.જેના પ્રકારે આ બાંધકામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કરવામાં આવી નથી. શાળાની દિવાલો જર્જરીત હોવા છતા સંચાલકો જણાવી રહ્યાં છે કે શાળામાં બાળકોને કોઈ પ્રકારનું જોખમ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શાળામાં અવારનવાર પોપળા પડતા હોવાના કારણે રંગરોગાના કરવામાં આવે છે.

( વીથ ઈનપુટ – અંજલી ઓઝા, વડોદરા ) 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">