રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ

રાજ્યમાં NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ અપાવામાં આવ્યો છે. હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે NOC નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ અપાયો છે. IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધી બિનજામીનપાત્ર કલમો લગાવવા આદેશ આપવામાં આવ્યા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 28, 2024 | 7:19 PM

રાજકોટમાં ગેમઝોનની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે, ત્યારે સરકારે હવે આ મામલે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે સરકારે હવે મોટું પગલું ભર્યું છે. NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ અપાવામાં આવ્યો છે. હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે NOC નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ અપાયો છે.

IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધી બિનજામીનપાત્ર કલમો લગાવવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના તમામ કલેકટર અને મ્યુનિ. કમિશનરને આ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ સરકાર અચાનક એક્શનમાં આવી હતી અને રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. ત્યારે સરકારે હવે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરતાં NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ આપ્યા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">