વન નેશન વન ઈલેકશન

વન નેશન વન ઈલેકશન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે, સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી નો એજન્ડા નક્કી કર્યો છે. ભૂતકાળમાં આઝાદી બાદ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, કેટલાક કારણોસર એ પ્રથા બંધ થઈ. જો કે હવે ફરીથી આ પ્રથાને અમલમાં લાવવા માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાયા છે. આના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને એક કમિટીની પણ રચના થઈ હતી. આ કમિટીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી આડે આવનારી સંભવિત બંધારણીય અડચણોને ધ્યાને લઈને રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કર્યો છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકે મંજૂરી આપી દીધી છે.

Read More

19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કોંગ્રેસના આયાતી ભાજપમાં આવતા શિનોર તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત આવીઃ ભાજપ તાલુકા પ્રમુખ

આજે 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વન નેશન-વન ઇલેક્શન વિશે એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. ત્યારે આ લેખમાં અમે તમને વન નેશન-વન ઇલેક્શન સાથે સંકળાયેલી એ તમામ માહિતી વિશે જણાવીશું જે તમે જાણવા માંગો છો.

ભારતમાં અગાઉ ચાર વાર થયું હતું વન નેશન વન ઈલેકશન, જાણો એ વખતના પરિણામ

કેન્દ્રની મોદી સરકારે, આજે વન નેશન વન ઈલેકશનના એજન્ડાને મંજૂરી આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષ સ્થાને રચાયેલ સમિતીના અહેવાલને મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. હવે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટેનો રસ્તો મોકળો થયો છે. પરંતુ આ પ્રથા પહેલીવારની નથી. ભૂતકાળમાં પણ ભારતમાં વન નેશન વન ઈલેકશન થયું હતું.

વન નેશન-વન ઈલેક્શન કેમ જરુરી છે તેમજ તેની સામે પડકારો કેટલા છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે વન નેશન-વન ઇલેક્શનની હિમાયત ?

મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ આપેલા ભાષણમાં પણ વન નેશન વન ઈલેકશનની વાત કરી હતી. પરંતુ અહીં સવાલએ થાય છે કે વડા પ્રાધાન કેમ વન નેશન વન ઈલેકશનની વાત કરી રહ્યાં છે. શું ખરેખર ભારતને આનાથી લાભ થશે ? સમગ્ર માહિતી આ લેખમાં વિસ્તારથી વાંચો.

One Nation, One Electionથી કોને ફાયદો થશે ? જાણો કયા દેશોમાં આ મોડલ લાગુ છે

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

વન નેશન-વન ઇલેક્શન શું છે ? મોદી કેબિનેટે આપી છે આ પ્રસ્તાવને મંજૂરી

મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">