IPL Breaking News: ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા SRH માટે ખરાબ સમાચાર, મેચ વિજેતા ખેલાડી IPL 2024માંથી થયો બહાર

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને IPLની 17મી સિઝન પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા આ ખેલાડીના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે ડાબી એડીની ઇજાથી ઝઝૂમી રહ્યો હતો. હવે તે IPLની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 1 કરોડ 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

IPL Breaking News: ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા SRH માટે ખરાબ સમાચાર, મેચ વિજેતા ખેલાડી IPL 2024માંથી થયો બહાર
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 3:34 PM

આઈપીએલની 17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સ્ટાર સ્પિનર ​​વાનિંદુ હસરંગાના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે ડાબી એડીની ઈજાને કારણે અત્યાર સુધી ટીમ સાથે જોડાઈ શક્યો નથી.

હસરંગાને લઈને શ્રીલંકા ક્રિકેટના સીઈઓ એશ્લે ડી સિલ્વાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેને આઈપીએલની આ આખી સિઝનથી બહાર રહેશે . સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે કારણ કે હસરંગા ટીમની વ્યૂહરચનાનો એક મોટો ભાગ હતો, જે નીચલા ક્રમમાં રન બનાવવાની સાથે સાથે તેની સ્પિન બોલિંગથી વિકેટ પણ લઈ શકતો હતો.

વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

T20 વર્લ્ડ કપ જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા યોજાશે, જે IPLની 17મી સિઝનના અંત પછી શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હસરંગાને સંપૂર્ણ રીતે ફિટ રાખવા માટે શ્રીલંકા ક્રિકેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ખાનગી પોર્ટલને આપેલા પોતાના નિવેદનમાં શ્રીલંકા ક્રિકેટના સીઈઓએ કહ્યું કે હસરંગાની એડીમાં સોજો આવી ગયો હતો અને ઈન્જેક્શન લીધા પછી તે રમી રહ્યો હતો, તેથી જ તેણે વર્લ્ડ કપ પહેલા તેની દુખાવાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અમને એવી જાણકારી મળી છે કે તે આ વર્ષ માટે IPLની 17મી સિઝન રમવા માટે સક્ષમ નહીં હોય. તમને જણાવી દઈએ કે વાનિન્દુ હસરંગા દુબઈ જઈને પોતાની હીલ્સ બતાવશે અને ત્યા તે એક્સપર્ટનો ઓપિનિયન લેશે.

હસરંગાને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયામાં લીધો હતો

શ્રીલંકા T20 ટીમના કેપ્ટન વાનિન્દુ હસરંગા આ IPL સિઝનમાં ખેલાડીઓની હરાજી પ્રક્રિયાનો એક ભાગ હતો, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 1 કરોડ 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

રિપ્લેસમેન્ટ પ્લેયરના નામની જાહેરાત કરશે

અગાઉની બે સિઝનમાં હસરંગા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી રમ્યો હતો, જેમાં બોલ સાથે તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. હસરંગાના સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ ક્યારે રિપ્લેસમેન્ટ પ્લેયરના નામની જાહેરાત કરશે તેના પર હવે બધાની નજર છે.

આ પણ વાંચો: IPL 2024 : આજે રમાશે ડબલ હેડર મેચ, અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત અને હૈદરાબાદનો જંગ

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">