AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધાબે રાખેલી આ વસ્તુઓ ઘરને કરી શકે છે ‘કંગાળ’, લક્ષ્મીજી પણ છોડી દેશે ‘સાથ’

વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદરની સફાઈ જેટલી જ મહત્વની ઘરની છત (અગાશી) પણ છે. ઘણીવાર લોકો અજાણતા જ છત પર એવી ભૂલો કરી બેસે છે, જે ઘરની સુખ-શાંતિ છીનવી લે છે. વાસ્તુ અનુસાર, અગાશીમાં રાખેલી અમુક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા અને મોટી આર્થિક તંગી લાવી શકે છે, જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

| Updated on: Jul 13, 2026 | 8:35 PM
Share
વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા, દરેક ખૂણા અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. બીજું કે, જે રીતે મુખ્ય દ્વારથી સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે, તેવી જ રીતે ઘરની છતને પણ ઊર્જાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો ઘરની અંદરની નિયમિત સફાઈ કરે છે પરંતુ છતની સફાઈ લાંબા સમય સુધી કરતા નથી.

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા, દરેક ખૂણા અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. બીજું કે, જે રીતે મુખ્ય દ્વારથી સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે, તેવી જ રીતે ઘરની છતને પણ ઊર્જાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો ઘરની અંદરની નિયમિત સફાઈ કરે છે પરંતુ છતની સફાઈ લાંબા સમય સુધી કરતા નથી.

1 / 5
આટલું જ નહીં, ઘણા લોકો ધાબા પર ભંગાર અને નકામી વસ્તુઓ પણ જમા કરી દે છે. વાસ્તુ અનુસાર, ઘરની છત પર રાખેલો ભંગાર વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આનાથી ન માત્ર ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે પરંતુ આર્થિક તંગી, માનસિક તણાવ અને પરિવારમાં કલેશ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

આટલું જ નહીં, ઘણા લોકો ધાબા પર ભંગાર અને નકામી વસ્તુઓ પણ જમા કરી દે છે. વાસ્તુ અનુસાર, ઘરની છત પર રાખેલો ભંગાર વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આનાથી ન માત્ર ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે પરંતુ આર્થિક તંગી, માનસિક તણાવ અને પરિવારમાં કલેશ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

2 / 5
ઘણા લોકો ઘરનું જૂનું ફર્નિચર, પ્લાસ્ટિકના ડબ્બા કે અન્ય ભંગાર છતના કોઈ ખૂણામાં મૂકી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, છત પર ભંગાર જમા કરવાથી ધનની દેવી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. આનાથી ઘરની સુખ-સમૃદ્ધિ અને બરકત પ્રભાવિત થાય છે.

ઘણા લોકો ઘરનું જૂનું ફર્નિચર, પ્લાસ્ટિકના ડબ્બા કે અન્ય ભંગાર છતના કોઈ ખૂણામાં મૂકી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, છત પર ભંગાર જમા કરવાથી ધનની દેવી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. આનાથી ઘરની સુખ-સમૃદ્ધિ અને બરકત પ્રભાવિત થાય છે.

3 / 5
છત પર ક્યારેય પણ લોખંડના જૂના સ્પેરપાર્ટ્સ, મશીનરીનો ભંગાર કે કાટ લાગેલી વસ્તુઓ ખુલ્લામાં ન રાખવી જોઈએ. વાસ્તુ માન્યતાઓ અનુસાર, આવી વસ્તુઓ રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવને વધારે છે, જેનાથી વ્યક્તિની પ્રગતિમાં અવરોધો આવવા લાગે છે.

છત પર ક્યારેય પણ લોખંડના જૂના સ્પેરપાર્ટ્સ, મશીનરીનો ભંગાર કે કાટ લાગેલી વસ્તુઓ ખુલ્લામાં ન રાખવી જોઈએ. વાસ્તુ માન્યતાઓ અનુસાર, આવી વસ્તુઓ રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવને વધારે છે, જેનાથી વ્યક્તિની પ્રગતિમાં અવરોધો આવવા લાગે છે.

4 / 5
ઘરની છત પર બાગકામ કરવું શુભ માનવામાં આવે છે પરંતુ જો ત્યાં લગાવેલા છોડ સુકાઈ ગયા હોય કે કરમાઈ ગયા હોય, તો તેને તરત જ હટાવી દેવા જોઈએ. વાસ્તુ અનુસાર, સુકાયેલા છોડ નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સફાઈ કર્યા પછી ક્યારેય પણ સાવરણી કે પોતું છત પર ન છોડવું જોઈએ. વાસ્તુ માન્યતાઓમાં સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી તેને ખુલ્લા આકાશ નીચે કે છત પર રાખવું શુભ માનવામાં આવતું નથી.

ઘરની છત પર બાગકામ કરવું શુભ માનવામાં આવે છે પરંતુ જો ત્યાં લગાવેલા છોડ સુકાઈ ગયા હોય કે કરમાઈ ગયા હોય, તો તેને તરત જ હટાવી દેવા જોઈએ. વાસ્તુ અનુસાર, સુકાયેલા છોડ નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સફાઈ કર્યા પછી ક્યારેય પણ સાવરણી કે પોતું છત પર ન છોડવું જોઈએ. વાસ્તુ માન્યતાઓમાં સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી તેને ખુલ્લા આકાશ નીચે કે છત પર રાખવું શુભ માનવામાં આવતું નથી.

5 / 5
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર શાસ્ત્ર સંબંધિત અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

અપરાજિતાનો છોડ બદલી શકે છે તમારા ઘરની આર્થિક સ્થિતિ ? જાણી લો તેને રાખવાની સાચી દિશા !

Follow Us
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
g clip-path="url(#clip0_868_265)">