AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પદ્મ એવોર્ડ્સ 2022: ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાથી લઈને ગાયક સોનુ નિગમ સુધી, આ લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જુઓ તસવીરો

પદ્મ એવોર્ડ્સ 2022 સેરેમની આજે (28/03/2022)ના રોજ નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજર તમામ વિજેતાઓને પોતાના હસ્તે આ સન્માનનીય પુરસ્કાર અર્પણ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 10:26 PM
Share
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

1 / 8
ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

2 / 8
ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

3 / 8
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

4 / 8
ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

5 / 8
ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

6 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

7 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

8 / 8

 

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">