AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્રયાન-3 પહેલા કેવી રીતે ચંદ્ર પર પહોંચશે રશિયાનું લુના-25, જાણો કેવી છે રશિયાની તૈયારી

ભારતે ગયા મહિને તેનું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. હવે રશિયા પણ તેનું મિશન ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેઓ 11 ઓગસ્ટે તેમનું મિશન લોન્ચ કરશે. રશિયાનું આ પહેલું ચંદ્ર મિશન નથી. રશિયા 1976માં લુના-24 લોન્ચ કરી ચૂક્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 5:58 PM
Share
ભારતે ગયા મહિને તેનું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. હવે રશિયા પણ તેનું મિશન ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેઓ 11 ઓગસ્ટે તેમનું મિશન લોન્ચ કરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

ભારતે ગયા મહિને તેનું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. હવે રશિયા પણ તેનું મિશન ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેઓ 11 ઓગસ્ટે તેમનું મિશન લોન્ચ કરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

1 / 5
14 જુલાઈએ લોન્ચ થયેલું ઈસરોનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે. રશિયામાં લુના-25ના પ્રક્ષેપણની તૈયારીઓ ચાલી રહી છે અને તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

14 જુલાઈએ લોન્ચ થયેલું ઈસરોનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે. રશિયામાં લુના-25ના પ્રક્ષેપણની તૈયારીઓ ચાલી રહી છે અને તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

2 / 5
રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસનું કહેવું છે કે, લુનાને લોન્ચ કરવા માટે સોયુઝ-2 ફ્રિગેટ બૂસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશનની વિશેષતા છે. લોન્ચિંગ બાદ લુના-25 માત્ર 5 દિવસમાં ચંદ્ર પર ઉતરશે. લગભગ 5 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ તે ચંદ્ર પર ઉતરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસનું કહેવું છે કે, લુનાને લોન્ચ કરવા માટે સોયુઝ-2 ફ્રિગેટ બૂસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશનની વિશેષતા છે. લોન્ચિંગ બાદ લુના-25 માત્ર 5 દિવસમાં ચંદ્ર પર ઉતરશે. લગભગ 5 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ તે ચંદ્ર પર ઉતરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

3 / 5
રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના જણાવ્યા અનુસાર, લુના-25ને રશિયાના વોસ્તોચનના કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવશે, જે મોસ્કોથી 5,550 કિલોમીટરના અંતરે સ્થિત છે. તે માત્ર 5 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના જણાવ્યા અનુસાર, લુના-25ને રશિયાના વોસ્તોચનના કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવશે, જે મોસ્કોથી 5,550 કિલોમીટરના અંતરે સ્થિત છે. તે માત્ર 5 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

4 / 5
રશિયન મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગ માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચંદ્રની આંતરિક રચના કેવી છે, તે સમજવું પડશે. આ સાથે ત્યાં પાણી અને અન્ય વસ્તુઓની શોધ તેના લક્ષ્યનો એક ભાગ છે. રશિયન એજન્સીને આશા છે કે લુના-25નું લેન્ડર ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

રશિયન મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગ માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચંદ્રની આંતરિક રચના કેવી છે, તે સમજવું પડશે. આ સાથે ત્યાં પાણી અને અન્ય વસ્તુઓની શોધ તેના લક્ષ્યનો એક ભાગ છે. રશિયન એજન્સીને આશા છે કે લુના-25નું લેન્ડર ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">