Rath Yatra: અમદાવાદના હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન, વિશ્વ શાંતિનો આપ્યો સંદેશો
રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો.
Most Read Stories