AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rath Yatra: અમદાવાદના હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન, વિશ્વ શાંતિનો આપ્યો સંદેશો

રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 10:39 PM
Share
હરે કૃષ્ણ મંદિર ભાડજના સપ્તમ પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે શાહીબાગ વિસ્તારમાં 19 એપ્રિલ 2023ના રોજ ભગવાન શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રાધા માધવને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના વૈભવ તો દ્રશ્ય જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇને હરે કૃષ્ણ મહામંત્ર નું ગાન કરતા હતા.

હરે કૃષ્ણ મંદિર ભાડજના સપ્તમ પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે શાહીબાગ વિસ્તારમાં 19 એપ્રિલ 2023ના રોજ ભગવાન શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રાધા માધવને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના વૈભવ તો દ્રશ્ય જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇને હરે કૃષ્ણ મહામંત્ર નું ગાન કરતા હતા.

1 / 6
પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત પ્રભુ, જે વૃંદાવન ચંદ્રોદય મંદિરના ચેરમેન, અક્ષય પાત્ર ફોઉન્ડેશનના ચેરમેન, તેમને આ રથયાત્રામાં ઉપસ્થતિ આપી હતી અને વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો.

પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત પ્રભુ, જે વૃંદાવન ચંદ્રોદય મંદિરના ચેરમેન, અક્ષય પાત્ર ફોઉન્ડેશનના ચેરમેન, તેમને આ રથયાત્રામાં ઉપસ્થતિ આપી હતી અને વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો.

2 / 6
તેમને જણાવ્યું કે, આખા વિશ્વના કલ્યાણ માટે આ પાટોત્સવ નિમિત્તે બધા ભક્તોએ મળીને 1 કરોડ હરે કૃષ્ણ મહામંત્રનું જાપ કરવાનું સંકલ્પ લીધો છે. ફક્ત ભગવાનના દિવ્ય નામનો આશ્રય લેવા માત્રૉથી સંપૂર્ણ સમાજમાં સુખ અને શાંતિ બની રહેશે. જે લોકોને તેજ ગતિથી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી હોય તેમને શીઘ્ર આ હરે કૃષ્ણ જાપનો સંકલ્પ લઇ ઇતિહાસ રચવામાં ભાગેદાર થવું જોઈએ.

તેમને જણાવ્યું કે, આખા વિશ્વના કલ્યાણ માટે આ પાટોત્સવ નિમિત્તે બધા ભક્તોએ મળીને 1 કરોડ હરે કૃષ્ણ મહામંત્રનું જાપ કરવાનું સંકલ્પ લીધો છે. ફક્ત ભગવાનના દિવ્ય નામનો આશ્રય લેવા માત્રૉથી સંપૂર્ણ સમાજમાં સુખ અને શાંતિ બની રહેશે. જે લોકોને તેજ ગતિથી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી હોય તેમને શીઘ્ર આ હરે કૃષ્ણ જાપનો સંકલ્પ લઇ ઇતિહાસ રચવામાં ભાગેદાર થવું જોઈએ.

3 / 6
એક વર્ષ પછી જ્યારે રથ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું, તો ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવામાં મળ્યો હતો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવની ઉજવણી કરી હતી. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

એક વર્ષ પછી જ્યારે રથ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું, તો ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવામાં મળ્યો હતો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવની ઉજવણી કરી હતી. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

4 / 6
સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો. બધા ભક્તોએ  ભગવાન શ્રી રાધા માધવના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો. બધા ભક્તોએ ભગવાન શ્રી રાધા માધવના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

5 / 6
આજના ઉત્સવમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિઓમા વૃંદાવન ચંદ્રોદય મંદિર અને અક્ષય પાત્ર ફોઉન્ડેશન ચેરમેન પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત દાસ, પરમ પૂજ્ય વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય 108 શ્રી યદુનાથજી મહોદય, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ કિરીટભાઈ સોલંકી, TGB ગ્રુપના ચીફ મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ સોમાની હાજર રહ્યા હતા.

આજના ઉત્સવમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિઓમા વૃંદાવન ચંદ્રોદય મંદિર અને અક્ષય પાત્ર ફોઉન્ડેશન ચેરમેન પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત દાસ, પરમ પૂજ્ય વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય 108 શ્રી યદુનાથજી મહોદય, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ કિરીટભાઈ સોલંકી, TGB ગ્રુપના ચીફ મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ સોમાની હાજર રહ્યા હતા.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">