Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટે ના ખાવી જોઈએ આ 3 વસ્તુ…શુગર લેવલ એટલું વધી જશે કે ડોક્ટરની દવા પણ નહીં કરે કામ

ખરાબ ખાવાની આદતો અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેનો ઈલાજ શક્ય નથી, પરંતુ દવા અને આહારની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટે શું ના ખાવું જોઈએ.

| Updated on: Feb 02, 2025 | 2:44 PM
ખરાબ ખાવાની આદતો અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેનો ઈલાજ શક્ય નથી, પરંતુ દવા અને આહારની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.

ખરાબ ખાવાની આદતો અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેનો ઈલાજ શક્ય નથી, પરંતુ દવા અને આહારની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.

1 / 8
ડાયાબિટીસના દર્દી માટે શરીરનું સુગરનું લેવલ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓ ડાયટથી લઈને દવા બધું જ કરે છે.દવાઓ લેવા ઉપરાંત જો ડાયાબિટીસના દર્દીઓ તેમના ખાવા-પીવાની આદતોમાં ભૂલો કરે છે, તો તેમનું સુગરનું લેવલ ઝડપથી વધશે. તો થોડા સમય પછી દવા પણ બિનઅસરકારક બની શકે છે.

ડાયાબિટીસના દર્દી માટે શરીરનું સુગરનું લેવલ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓ ડાયટથી લઈને દવા બધું જ કરે છે.દવાઓ લેવા ઉપરાંત જો ડાયાબિટીસના દર્દીઓ તેમના ખાવા-પીવાની આદતોમાં ભૂલો કરે છે, તો તેમનું સુગરનું લેવલ ઝડપથી વધશે. તો થોડા સમય પછી દવા પણ બિનઅસરકારક બની શકે છે.

2 / 8
સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે ખાવાની આદતોમાં કોઈપણ ભૂલ તમારા સુગર લેવલને અચાનક વધારી શકે છે. ત્યારે એ જાણી લઈએ કે સવારે શું ન ખાવું જોઈએ.

સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે ખાવાની આદતોમાં કોઈપણ ભૂલ તમારા સુગર લેવલને અચાનક વધારી શકે છે. ત્યારે એ જાણી લઈએ કે સવારે શું ન ખાવું જોઈએ.

3 / 8
મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા અને બ્રેડથી કરે છે. સફેદ બ્રેડનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે. સવારે ખાલી પેટ ચા અને બ્રેડ ખાવાથી તમારું સુગર લેવલ અચાનક વધી શકે છે.

મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા અને બ્રેડથી કરે છે. સફેદ બ્રેડનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે. સવારે ખાલી પેટ ચા અને બ્રેડ ખાવાથી તમારું સુગર લેવલ અચાનક વધી શકે છે.

4 / 8
ફળોનો રસ સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ ખાલી પેટે જ્યુસનું સેવન ડાયાબિટીસના દર્દી માટે ખતરનાક બની શકે છે. ખાલી પેટે જ્યુસ પીવાથી અચાનક શુગર લેવલ વધી જાય છે.

ફળોનો રસ સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ ખાલી પેટે જ્યુસનું સેવન ડાયાબિટીસના દર્દી માટે ખતરનાક બની શકે છે. ખાલી પેટે જ્યુસ પીવાથી અચાનક શુગર લેવલ વધી જાય છે.

5 / 8
સવારે કોર્ન ફ્લેક્સ અને મુસલીનું સેવન ન કરવું જોઈએ. બજારમાં ઉપલબ્ધ આ કોર્ન ફ્લેક્સ અને મુસલીમાં સુગર વધુ હોય છે, જેના કારણે તમારું સુગર લેવલ વધી શકે છે.

સવારે કોર્ન ફ્લેક્સ અને મુસલીનું સેવન ન કરવું જોઈએ. બજારમાં ઉપલબ્ધ આ કોર્ન ફ્લેક્સ અને મુસલીમાં સુગર વધુ હોય છે, જેના કારણે તમારું સુગર લેવલ વધી શકે છે.

6 / 8
આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય કે સવારે શું ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટે બદામ અથવા બીજ ખાઈ શકે છે. આ સિવાય તમે મખાના પણ ખાઈ શકો છો. જો તમને કંઈક ભારે ખાવાનું મન થાય તો તમે પરાઠા અને દહીં ખાઈ શકો છો.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય કે સવારે શું ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટે બદામ અથવા બીજ ખાઈ શકે છે. આ સિવાય તમે મખાના પણ ખાઈ શકો છો. જો તમને કંઈક ભારે ખાવાનું મન થાય તો તમે પરાઠા અને દહીં ખાઈ શકો છો.

7 / 8
નોંધ - આ સમાચાર ફક્ત જાણકારી માટે છે. તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લો. (Image - Freepik)

નોંધ - આ સમાચાર ફક્ત જાણકારી માટે છે. તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લો. (Image - Freepik)

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">