શિવસેના પર મહારાષ્ટ્રમાં લડાઈ આરપાર, સુપ્રીમમાં 8 ઓગસ્ટે સુનાવણી મૂલતવી થવાના એંધાણ

સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) શિવસેનાના શિંદે અને ઠાકરે જૂથની અરજીઓ પર સુનાવણી હવે 8 ઓગસ્ટના બદલે 12 ઓગસ્ટે થશે એટલે કે કેબિનેટનું વિસ્તરણ પણ હવે અટકી જશે.

શિવસેના પર મહારાષ્ટ્રમાં લડાઈ આરપાર, સુપ્રીમમાં 8 ઓગસ્ટે સુનાવણી મૂલતવી થવાના એંધાણ
Shivsena controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:40 AM

મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદે (CM Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના (Dy CM Devendra Fadanvis)  શપથ લીધાને 37 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. આના પર વિપક્ષ સતત એવો કટાક્ષ કરી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટના (Supreme Court)  નિર્ણયમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને જો તે ધારાસભ્યોને કેબિનેટ વિસ્તરણમાં મંત્રી બનાવવામાં આવશે તો શિંદે સરકાર માટે મુશ્કેલી ઊભી થશે. તેથી જ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.

12 ઓગસ્ટે સુનાવણી થવાની શક્યતા

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 8 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઘણા વધુ મહત્વના કેસોની સુનાવણી છે. આવી સ્થિતિમાં શિવસેનાના (Shiv sena) ચૂંટણી ચિન્હ પર કોનો અધિકાર, આ પ્રશ્ન અને શિવસેનાની બાકીની ચાર અરજીઓ અને શિંદે જૂથની અરજી પર હવે 8 ઓગસ્ટના બદલે 12 ઓગસ્ટે સુનાવણી થાય તેવી શક્યતા વધુ છે.

સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ જૂથનો દાવો

ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે શિંદે જૂથમાં ગયેલા 16 ધારાસભ્યોએ પક્ષના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેમની વિધાનસભા રદ્દ કરવી જોઈએ. શિવસેનાની દલીલ છે કે પાર્ટીની અંદર કોઈ પણ જૂથ અચાનક અલગ થઈ શકે નહીં અને નક્કી કરી શકે કે તે કોની પાર્ટીનો છે. શિવસેના પર હવે તેમનો કોઈ અધિકાર નથી. તેમના માટે એકમાત્ર રસ્તો એ છે કે તેઓ તેમના જૂથને અન્ય પક્ષમાં વિલીન કરે. તેમજ શિવસેનાને પકડવાની કોશિશ ન કરો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તો બીજી તરફ શિંદે જૂથનો દાવો છે કે તેઓ શિવસેનાથી અલગ થયા નથી. તેઓ બાળાસાહેબના (Balasaheb) વિચારોને અનુસરનારા લોકો છે. ઊલટાનું, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ (Congress) અને NCP સાથે હાથ મિલાવીને હિન્દુત્વ છોડી દીધું અને બાળાસાહેબના વિચારો છોડી દીધા. શિંદે જૂથનો દાવો છે કે તેમણે શિવસેનામાં રહીને બસ નેતૃત્વને પડકાર ફેંક્યો છે. તેમની પાસે ધારાસભ્યો અને સાંસદોની બહુમતી છે. અને જેની પાસે બહુમતી હોય તે નેતૃત્વ સંભાળી શકે છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">