સુરેન્દ્રનગર -વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત

પોલીસની (Surendranagar Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર -વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત
Bike Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 7:18 AM

સુરેન્દ્રનગર -વિરમગામ હાઇવે (Surendranagar- Viramgam highway)  પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.કડુ ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રક પાછળ બાઇક (Bike Accident) ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.પોલીસની (Surendranagar Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો..હાલ પોલીસે ત્રણેય યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં (lakhtar Hospital) મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડી- રાણપુર હાઇવે પર ગંભીર અકસ્માત

થોડા દિવસો અગાઉ લીંબડી– રાણપુર હાઇવે (Limbadi Ranpur Highway) પર વેજલકા ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી જતા એક બાળક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ માલવાહક પીકઅપ વાહનમાં પુસ્તકો ભરેલા હતા. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

Latest News Updates

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">