VADODARA : બાજવાના વકીલ અને માતાએ કેનાલમાં ઝંપલાવ્યું, સ્યુસાઇડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ

VADODARA : ગૃહ કંકાસથી કંટાળીને વડોદરા બાજવા વિસ્તારના વકીલે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી. મૃત યુવકે સ્યુસાઈડ નોટમાં પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.

VADODARA : બાજવાના વકીલ અને માતાએ કેનાલમાં ઝંપલાવ્યું, સ્યુસાઇડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ
Follow Us:
| Updated on: Mar 09, 2021 | 9:34 PM

VADODARA : ગૃહ કંકાસથી કંટાળીને વડોદરા બાજવા વિસ્તારના વકીલે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી. મૃત યુવકે સ્યુસાઈડ નોટમાં પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. મૃતકની પત્ની પાછલા 9-10 મહિનાથી પિયર જતી રહી હતી. અને પોતાના બાળકને પણ મળવા દેતી ન હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું. મૃત યુવક પત્નીને મનાવવા સાસરે ગયો ત્યારે તેની સાથે સાસરિયાઓએ મારઝૂડ કર્યાનો પણ આક્ષેપ થયો છે. આ યુવક સાથે તેની માતાએ પણ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. પરંતુ આસપાસના લોકોએ યુવકની માતાને બચાવી લીધી. મૃતક યુવકની સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સ્વજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">