Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 રૂપિયાનો પગાર લે છે ભારતના સૌથી અમીર IAS ઓફિસર ! જાણો કોણ છે?

વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? આવા સવાલોના જવાબ તમે વારંવાર સાંભળ્યા હશે. અથવા તમે જાણતા હશો. શું તમે જાણો છો દેશના સૌથી અમીર IAS ઓફિસર કોણ છે? આજની વાર્તામાં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 રૂપિયાનો પગાર લે છે ભારતના સૌથી અમીર IAS ઓફિસર ! જાણો કોણ છે?
IAS officer taking salary of Rs 1
Follow Us:
| Updated on: Apr 07, 2024 | 5:56 PM

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ? ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ? આવા સવાલોના જવાબ તમે વારંવાર સાંભળ્યા હશે. અથવા તમે જાણતા હશો. ફરી એકવાર તમને જણાવી દઈએ કે સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ એનાલ્ટ છે, જ્યારે ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી છે. આ હવે જી.કે.નો પ્રશ્ન બની ગયો છે. પણ શું તમે જાણો છો કે દેશના સૌથી અમીર IAS અધિકારી કોણ છે? આ એક એવા વ્યક્તિ છે તે સેલરીના નામે માત્ર 1 રુપિયો લે છે તેમ છત્તા પણ કરોડોની સંપત્તિના માલિક છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે છે તે આટલા અમીર

ભારતના ધનિક IAS કોણ ?

અમિત કટારિયા ભારતના સૌથી ધનીક IAS ઓફિસર છે. જે 1 રૂપિયાનો પગાર લે છે હવે તમને થતુ હશે કે તો પછી એ સૌથી ધનિક ઓફિસર કેવી રીતે? તમને જણાવી દઈએ કે તેમનો પરિવાર ગુડગાંવમાં કન્સ્ટ્રક્શન કંપનીઓ ધરાવે છે અને આ સિવાય તેમની પત્ની એક પ્રોફેશનલ પાઈલટ છે જે સારી કમાણી કરે છે. તેમની પાસે જીવન ચલાવવા માટે પૂરતી સંપત્તિ છે.

પગારમાં માત્ર 1 રુપિયો જ કેમ લે છે?

અમિત કટારિયાને જ્યારે તેમને તેમના પગાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ કમાણી કરવા માટે નહીં પરંતુ સિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે IASમાં જોડાયા છે. તેઓ એવા કેટલાક પ્રામાણિક અધિકારીઓમાંના એક છે જેઓ આજે પણ નિષ્ઠાપૂર્વક દેશની સેવા કરી રહ્યા છે.

પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?

કેટલી છે IAS અમિત કટારિયાની કુલ સપંત્તિ?

જુલાઈ 2023 સુધીમાં, કટારિયા પાસે રૂ. 8.80 કરોડની સંપત્તિ છે અને આ મિલકતમાંથી તેમની વાર્ષિક આવક રૂ. 24 લાખ છે. IAS અધિકારીઓને TA, DA અને HRA જેવા ભથ્થાં સિવાય દર મહિને રૂ. 56,100નો પ્રારંભિક પગાર મળે છે. કેબિનેટ સચિવ માટે, આ પગાર દર મહિને 2,50,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જે IAS અધિકારી માટે સર્વોચ્ચ પદ છે. IAS અધિકારીઓને ગ્રેડ પે તરીકે ઓળખાતી વધારાની ચુકવણી પણ મળે છે, જે તેમની પોસ્ટના આધારે બદલાય છે.

મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
g clip-path="url(#clip0_868_265)">