5 વર્ષથી ઓછા સમય સુધી કામ કરનારને પણ મળે છે Gratuity, જાણો શું છે નિયમ

ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ, કોઈપણ એક એમ્પ્લોયર સાથે સતત પાંચ વર્ષ કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો કે, અધિનિયમની કલમ 2A સ્પષ્ટપણે 'કામ ચાલુ રાખવું' ને વ્યાખ્યાયિત કરે છે.

5 વર્ષથી ઓછા સમય સુધી કામ કરનારને પણ મળે છે Gratuity, જાણો શું છે નિયમ
Payment and Gratuity Act
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:01 AM

જો તમે પગારદાર(Salaried) વર્ગના છો, તો તમારે ગ્રેચ્યુઈટી (Gratuity) વિશે ચોક્કસ જાણવું જ જોઈએ. કોઈપણ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કરતા કર્મચારીઓ ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે. હાલમાં ગેજ્યુટી મેળવવા માટે કર્મચારીને એક કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરવું પડે છે. ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. પરંતુ શું તમે જાણો છો કે ગ્રેચ્યુટીનો લાભ પાંચ વર્ષથી ઓછી સેવા પર પણ મળે છે. ચાલો પહેલા જાણીએ કે કોને ગ્રેચ્યુટી મળે છે.

આ લોકોને લાભ મળે છે

પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુટી એક્ટ (Payment and Gratuity Act)દેશના તમામ કારખાનાઓ, ખાણો, તેલ ક્ષેત્રો, બંદરો અને રેલવેને લાગુ પડે છે. આ સાથે 10 થી વધુ લોકોને રોજગારી આપતી દુકાનો અને કંપનીઓના કર્મચારીઓને પણ ગ્રેચ્યુટીનો લાભ મળે છે.

જાણો કયા આધારે મળે છે ગ્રેચ્યુટી

ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ, કોઈપણ એક એમ્પ્લોયર સાથે સતત પાંચ વર્ષ કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો કે, અધિનિયમની કલમ 2A સ્પષ્ટપણે ‘કામ ચાલુ રાખવું’ ને વ્યાખ્યાયિત કરે છે. આ મુજબ ઘણા કર્મચારીઓ પૂરા 5 વર્ષ સુધી કામ ન કરે તો પણ તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આ રીતે તમને પાંચ વર્ષ પહેલા ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે

ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.

સૂચના અવધિ પણ ગણાય છે

ગ્રેચ્યુટી માટેના સમયગાળાની ગણતરી કરતી વખતે નોટિસનો સમયગાળો ગણવામાં આવે છે કે કેમ તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે. અહીં જણાવી દઈએ કે નોટિસનો સમયગાળો ‘સતત સેવા’માં ગણાય છે.

શું છે ગ્રેજ્યુટીની ગણતરી ?

ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. સરકારી કર્મચારીઓ માટે તેની વધારેમાં વધારે મર્યાદા 20 લાખ રૂપિયા છે. 5 વર્ષની સર્વિસ પૂરી કર્યા પછી ગ્રેજ્યુટી બનવાની શરૂઆત થઈ જાય છે. ગ્રેજ્યુટીની રકમ 2 રીતે નક્કી થાય છે. કંપનીમાં તમારો કાર્યકાળ અને તમારો છેલ્લો પગાર. ગ્રેજ્યુટી નક્કી કરવાની ફોર્મ્યુલા છે- 15 X છેલ્લો પગાર X સર્વિસ પિરીયડ/26

આ પણ વાંચો :  ભારતે કરી 418 અરબ ડોલરનો રેકોર્ડ નિકાસ, ગોયલે કહ્યું- દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરાર રસોઇયા અને યોગ પ્રશિક્ષકો માટે નવા અવસર ખોલશે: પીયૂષ ગોયલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">