Anant -Radhika Wedding : ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી પરિવારની નાની વહુની જામનગરમાં એન્ટ્રી

અંબાણી પરિવારનો નાનો દિકરો લગ્ન કરી પત્નીને લઈ જામનગર પહોંચ્યો છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.લગ્ન સમારોહ પૂર્ણ કરી કપલ મુંબઈથી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યું હતુ.ઢોલ નગારા બેન્ડ વાજા સાથે સ્વાગત કરાયું હતુ.

Anant -Radhika Wedding :   ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી પરિવારની નાની વહુની જામનગરમાં એન્ટ્રી
Follow Us:
| Updated on: Jul 17, 2024 | 1:18 PM

અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. બંન્નેના લગ્ન ખુબ જ શાહી સ્ટાઈલથી કરવામાં આવ્યા હતા. જેમાં બોલિવુડથી લઈ હોલિવુડ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.

જામનગર મુંબઈમાં જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિની જામનગરમાં એન્ટ્રી થઈ છે.જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રાધિકા મર્ચન્ટનું જામનગરમાં સ્વાગત

હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગરમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ઢોલ નગાડા સાથે આ કપલનું સ્વાગત કરવામાં આવ્યું છે. હવે આ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. કપલ મુંબઈ થી જામનગર રાત્રે પહોંચ્યું હતુ. રાધિકા અને અનંત જામનગર પહોંચતા જ આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતુ. બંન્ને ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા. આ બંન્નેને જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો જોવા મળ્યા હતા.

જામનગર અનંત અંબાણી માટે છે ખુબ ખાસ

તમને જણાવી દઈએ કે, જામનગરમાં અનંત અંબાણીએ વનતારા શરુ કર્યું છે. આ શાનદાર સ્થળ પર અનંત અને રાધિકાનું પહેલી પ્રી વેડિંગ ફંકશન પણ રાખવામાં આવ્યું હતુ. જેમાં અનેક સ્ટાર જોવા મળ્યા હતા આ સાથે સ્પોર્ટસ જગતની હસ્તીઓ, બિઝનેસ મેન, તેમજ વિદેશી નેતાઓ પણ જોવા મળ્યા હતા. આ આયોજન પહેલા અનંતે જામનગરને પોતાના સાથે જોડાયેલું કનેક્શન પણ કહ્યું છે. તેમણે કહ્યું હતુ કે, જામનગર તેની દાદીનું ઘર છે એટલે કે, બાળપણમાં અનંત અંબાણી જામનગર રહેતો હતો. આટલા માટે તેને જામનગર સાથે ખુબ પ્રેમ છે.

અંબાણી પરિવારની નાની વહુ જામનગર પહોંચી

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ કરવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ શુભ આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. રાધિકા અને અનંતના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">