Ganesh chaturthi 2022: જો આપને છે આર્થિક પ્રગતિની કામના તો અચૂક કરો શ્રીગણેશનો આ સરળ ઉપાય !

શ્રીગણેશ (Shree Ganesh) સૌની કામનાઓને પૂર્ણ કરનારા દેવ છે. આ ગણેશોત્સવ દરમિયાન કરેલો એક સરળ ઉપાય તમારી આર્થિક પ્રગતિ કરાવી શકે છે તો ગજાનને લગાવેલો એક વિશેષ ભોગ કરાવી શકે તમારા સંતાનોના વિવાહ.

Ganesh chaturthi 2022: જો આપને છે આર્થિક પ્રગતિની કામના તો અચૂક કરો શ્રીગણેશનો આ સરળ ઉપાય !
Ganesha
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 02, 2022 | 6:10 AM

ગણેશજી (shree Ganesh) એટલે તો વિઘ્નોને હરનારા અને સુખ તથા સમૃદ્ધિને અર્પનારા દેવ છે. સૌના વિઘ્નોને દૂર કરનારા ગણેશજીને ભજવાનો સૌથી ઉત્તમ સમય એટલે ગણેશોત્સવ (Ganeshotsav). પાવનકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ ગણપતિ મંદિરોમાં જઈ ગજાનનની આરાધના કરી રહ્યા છે સાથે લોકો ઘરે અને અલગ અલગ ગણેશ પંડાલોમાં (Ganesh Pandal) પણ પ્રભુના સુંદર સ્વરૂપોનું સ્થાપન કરી શ્રીગણેશને ભજી રહ્યા છે.

કહે છે કે જે વ્યક્તિ ગણેશોત્સવ દરમિયાન આસ્થા સાથે સિદ્ધિ વિનાયકને ભજે છે તેમની દરેક મનોકામનાને મંગલમૂર્તિ પૂર્ણ કરે છે. ત્યારે આજે અમે આપને કેટલાક એવા ઉપાયોની કરીશું વાત કે જેનો પ્રયોગ કરવાથી આપની પરેશાનીઓ પણ દૂર થશે અને સાથે જ આપની કામનાઓની પણ પૂર્તિ કરશે શ્રીગણેશ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સમસ્યાઓ દૂર કરશે સિદ્ધિ વિનાયક

ગણેશોત્સવ દરમિયાન શક્ય હોય તો દરેક દિવસ ગજાનનના દર્શને જવું. અને ગણેશજીના મંદિરમાં જઈ તમારી દરેક મનશા અને સમસ્યા બાપ્પાને કહી દેવી. એટલું જ નહીં, શક્ય હોય તો હાથીને લીલો ઘાસચારો નીરવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાને દૂર કરે છે સિદ્ધિ વિનાયક.

વિવાહ આડેના વિઘ્નો દૂર કરશે વિઘ્નહર્તા

જો આપની દીકરીના વિવાહ આડે આવે છે વિઘ્નો તો અચૂક કરો વિઘ્નહર્તાનો આ ઉપાય. ગણેશોત્સવ દરમિયાન આપ કોઈ એક દિવસ શક્ય હોત તો ઉત્સવ દરમિયાન આવતા મંગળવારે આપ ગણેશજીને માલપુઆનો ભોગ અર્પણ કરો. આ દિવસે વ્રત પણ આપ રાખી શકો છો. કહેવાય છે કે આસ્થા સાથે શ્રીજીને માલપુઆનો ભોગ લગાવવો અને આસ્થા સાથએ લંબોદરને પ્રાર્થના કરવી. ગજાનન વિવાહ આડે આવતા વિઘ્નોને દૂર કરતાં હોવાની માન્યતા છે.જો આપના દિકરાના લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય તો આપ ભગવાન ગણેશને પીળા રંગની મિઠાઇનો ભોગ અર્પણ કરો.

આર્થિક સમસ્યાઓ દૂર કરશે શ્રીગણેશ

જો વ્યક્તિના જીવનમાં છે આર્થિક પરેશાની, તો અચૂક કરો આ ઉપાય. કહેવાય છે કે ગણેશજીને સિંદૂર પ્રિય છે. ગણેશોત્સવ દરમિયાન તો ખાસ ગણેશજીને સિંદૂરનું તિલક લગાવવું જોઈએ. કહેવાય છે આ સરળ ઉપાયથી આર્થિક ક્ષેત્રે અવરોધ પેદા કરનારી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. અને ઘરમાં રિદ્ધિ – સિદ્ધિ બરકરાર રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">