Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hiral Nirala

Hiral Nirala

Producer - TV9 Gujarati

hiral.nirala@tv9.com

TV મીડિયા સાથે 13 વર્ષથી જોડાયેલ છે. ફૂડ રેસીપી અને સ્વાસ્થ્યને લગતા વિષયો પર લેખન અને પ્રોડક્શન કામનો અનુભવ ધરાવે છે. ધર્મ, ભક્તિ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, લાઇફ સ્ટાઇલ જેવા વિષયો પર આર્ટિકલ લખે છે.

જેઠ સુદ પૂર્ણિમાએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી ક્યારેય નહીં છોડે આપનો સાથ !

જેઠ સુદ પૂર્ણિમાએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી ક્યારેય નહીં છોડે આપનો સાથ !

જેઠ સુદ પૂર્ણિમાના (jyeshtha purnima) દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.

દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે જેઠ સુદ પૂર્ણિમાના આ ઉપાય ! જાણો કઈ કઈ સમસ્યામાંથી મળશે મુક્તિ ?

દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે જેઠ સુદ પૂર્ણિમાના આ ઉપાય ! જાણો કઈ કઈ સમસ્યામાંથી મળશે મુક્તિ ?

તમે જો પોતાના ધંધા રોજગારમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો જેઠ પૂર્ણિમાના (jeth purnima) દિવસે સ્નાન કર્યા બાદ 11 તુલસીના પાન લો. હવે તે પાનને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઇને સ્વચ્છ વસ્ત્રથી લૂછી લો. ત્યારબાદ એક પાત્રમાં થોડી હળદર લઇ તેમાં થોડું પાણી ઉમેરો. હવે તુલસીના પાન પર હળદરથી "શ્રી" લખીને ભગવાનને તે સમર્પિત કરો.

માત્ર વડની જ નહીં, વટ સાવિત્રી પર પીપળાની પણ આ રીતે કરો પૂજા, પતિ પર આવનારા સંકટ આવતા પહેલાં જ દૂર થઈ જશે !

માત્ર વડની જ નહીં, વટ સાવિત્રી પર પીપળાની પણ આ રીતે કરો પૂજા, પતિ પર આવનારા સંકટ આવતા પહેલાં જ દૂર થઈ જશે !

ગુજરાતમાં જેઠ સુદ પૂર્ણિમા પર વટ સાવિત્રી વ્રત કરવાની પરંપરા છે. જે અનુસાર આ વખતે 3 જૂન, 2023, શનિવારના રોજ વટ સાવિત્રી વ્રત રાખવામાં આવશે. પરિણીત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખતી હોય છે. પણ, શું આપ જાણો છો કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને લગ્ન જીવન […]

વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

વટ સાવિત્રી (Vat Savitri ) વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર તો ધારણ ન જ કરવા જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">