વલસાડઃ ધરમપુરમાં નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા, જુઓ વીડિયો

વલસાડઃ ધરમપુરમાં નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ભેંસદરા ગામે લાવરી નદીમાંથી ગ્રામજનોએ અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. વરસાદ બાદ નદીમાં જળસ્તર વધવાના કારણે સમસ્યા ઉભી થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2024 | 9:28 AM

વલસાડઃ ધરમપુરમાં નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ભેંસદરા ગામે લાવરી નદીમાંથી ગ્રામજનોએ અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. વરસાદ બાદ નદીમાં જળસ્તર વધવાના કારણે સમસ્યા ઉભી થઇ છે.

વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ નદીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી. કોઝવેના અભાવે ગ્રામજનોને નદીમાંથી પસાર થવું પડે છે. ઉલ્લેખનીયછે કે ચોમાસાના પ્રારંભે વલસાડ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે.

નદી નાલાઓમાં નવા નીરની આવક થતા જળસ્તર વધ્યા છે.નદીમાં જળસ્તર ઊંચું હોવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.અંતિમયાત્રા માટે પણ આ સમસ્યા ઉભી થઇ હતી.

 

આ પણ વાંચો : સુરત : લોકોને પૈસા આપી ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">