રાજકોટ: કણકોટ ગામેપાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ બની રણચંડી, રોડ પર કર્યો ચક્કાજામ- Video

રાજકોટના કણકોટ ગામમાં છેલ્લા ઘણા સમયથી લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આટલો વરસાદ થવા છતા કણકોટ ગામના લોકોને પૂરતુ પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 5:39 PM

રાજકોટના કણકોટ ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓેએ આકરો વિરોધ નોંધાવ્યો. રોડ પર ચક્કાજામ કરી પ્રાથમિક સુવિધાઓ આપવાની માગ કરી. છેલ્લા ઘણા સમયથી પૂરતુ પાણી ન મળતા આક્રોષિત મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓની રજૂઆત છે કે ભૂગર્ભ ગટર, પાણીની તંગી અને પાકા રોડ રસ્તાનો પણ ગામમાં અભાવ છે. બે મહિનાથી ગામમાં પાણી ન આવતા ગામલોકો સ્વખર્ચે ટેન્કર મગાવવા મજબુર બન્યા છે. અનેકવાર પાણીની તંગી અંગે ગામલોકો રજૂઆત કરી ચુક્યા છે છતા નિરાકરણ ન આવતા ગામલોકો પાણી વિના હેરાનગતિ ભોગવી રહ્યા છે.

ગામલોકોએ કમિશનર કચેરી સુધી રજૂઆત કરી છતા સ્થિતિ ન સુધરતા મહિલાઓએ રાજકોટ- મેટોડા- કાલાવડ હાઈવે પર ટ્રાફિકજામ કરી વિરોધ નોંધાવ્યો. જો કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">