Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ, જાણો કયા વિસ્તારમાં રહેશે માવઠું

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ એક દિવસ કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોનો તેમના પાકને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આ આગાહી અનુસાર કમોસમી વરસાદ રહેશે તો કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2024 | 10:15 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ એક દિવસ કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોનો તેમના પાકને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આ આગાહી અનુસાર કમોસમી વરસાદ રહેશે તો કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હજુ એક દિવસ તેમને કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાનું અનુમાન છે.

આ પણ વાંચો-Loksabha Election 2024 : લોકસભા માટે ભાજપના 8 અને કોંગ્રેસના 4 ઉમેદવાર આજે ફોર્મ ભરશે, વિધાનસભા બેઠકના 2 ઉમેદવાર નામાંકન કરશે

આ તરફ ભરૂચ અને સુરતમાં પણ બરબાદીનું માવઠું વરસી શકે છે. કચ્છમાં જો વરસાદ થાય તો કેરીના તૈયાર પાકને મોટું નુકસાન થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">