Gandhinagar: ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સરકારને વેધક સવાલ, જુઓ Video

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ગૃહમાં બજેટની ચર્ચા દરમિયાન કરવેરા મુદ્દે સરકારને સવાલ કરવામાં આવ્યા હતા. કિરીટ પટેલે સવાલ કર્યો કે, સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેવી રીતે વધશે?

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 09, 2024 | 3:04 PM

ગાંધીનગરમાં 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરુ થયુ છે.આજે સાતમો દિવસ છે, ત્યારે વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવા માટે વેધક સવાલો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે બજેટમાં વેરાના ઉલ્લેખ મામલે સવાલ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ગૃહમાં બજેટની ચર્ચા દરમિયાન કરવેરા મુદ્દે સરકારને સવાલ કરવામાં આવ્યા હતા. કિરીટ પટેલે સવાલ કર્યો કે, સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેવી રીતે વધશે? સરકારે વ્યક્ત કરેલા અંદાજમાં કરવેરાની આવકમાં 15 હજાર કરોડ રુપિયાનો વધારો દર્શાવવામાં આવ્યો છે, ગત વર્ષે 1.34 લાખ કરોડ કરવેરાની આવક હતી. આગામી વર્ષમાં 1.49 લાખ કરોડની સૂચિત આવક દર્શાવી છે.

આ પણ વાંચો-Rajkot Video : મુરલી મનોહર મંદિર વિવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર સાધ્યું નિશાન

કિરીટ પટેલે કહ્યુ કે રાજ્ય સરકારનું દેવું વધી રહ્યું છે,5 વર્ષમાં સરકારની કરવેરા વગર આવક બમણા કરતા વધી ગઈ છે, કિરીટ પટેલે કહ્યું કે, સરકાર GDPના 1.5 ટકા જેટલો ખર્ચ જ શિક્ષણ પાછળ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">