Rajkot Video : મુરલી મનોહર મંદિર વિવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર સાધ્યું નિશાન

રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મુરલી મનોહર મંદિરનો વિવાદ સર્જાયો છે. ધોરાજીના સૂપેડી ગામે મુરલી મનોહર મંદિરનો કબજો સરકારે લેતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 1:43 PM

રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મુરલી મનોહર મંદિરનો વિવાદ સર્જાયો છે. ધોરાજીના સૂપેડી ગામે મુરલી મનોહર મંદિરનો કબજો સરકારે લેતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યુ છે. વસોયાએ મંદિરનો કબજો લેવાની વાતને અયોગ્ય ગણાવી છે.

તેમને નિવેદન આપતા જણાવ્યુ છે કે 700 વર્ષથી આ મંદિરનું હિન્દુ ધર્મ પરંપરા મુજબ સંચાલન થઈ રહ્યું છે. મહંતને અયોધ્યા બોલાવ્યા બાદ પાછળથી સરકારે મંદિરનો કબજો લીધો છે. તમામ પ્રકારના મનોરથ અને ધજા ચડાવવાની વિધિ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે સરકારી કમિટી રદ કરી મંદિરનું સંચાલન મહંત હસ્તક રાખવા માગ કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">