Russia Ukraine War : યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ અને ભારતીયોને સલામત પરત લાવવા કોંગ્રેસ સાંસદ શકિતસિંહ ગોહિલની માંગ

કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 3 હજારથી વધુ ગુજરાતી અને હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયાઃછે. જેમના પરિવાર પર વીતે તેને જ વેદના સમજાય છે. જો કે યુદ્ધની આ પરિસ્થિતિ ટાળી શકાઇ હોત.

Russia Ukraine War : યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ અને ભારતીયોને સલામત પરત લાવવા કોંગ્રેસ સાંસદ શકિતસિંહ ગોહિલની માંગ
Congress MP Shaktisinh Gohil (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:07 PM

યુક્રેનમાં(Ukraine) ફસાયેલા ગુજરાતીઓ(Gujarati) અને  ભારતીયો મુદ્દે કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે(Shaktisinh Gohil)  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 3 હજારથી વધુ ગુજરાતી અને હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયાઃછે. જેમના પરિવાર પર વીતે તેને જ વેદના સમજાય છે. જો કે યુદ્ધની આ પરિસ્થિતિ ટાળી શકાઇ હોત. તેમજ મે 24 તારીખે માગણી કરી હતી કે ભારતીયોને પરત લઇ આવો. પરંતુ સરકાર માત્ર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી અને ભાજપના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા. તેથી હવે ચૂંટણી મોડમાંથી સરકાર માનવતાના મોડમાં આવે. આ ઉપરાંત હંગેરીથી ભારતીયોને પરત લાવી શકાય તેમ છે. તેમજ ફસાયેલા લોકો સંદેશા મોકલાવે છે કે ઈન્ડિયન એમ્બેસી મદદ નથી કરતી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

તેમજ હાલના સંજોગોમાં સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાંથી બહાર આવી લોકોને બચાવે તે પ્રાથમિકતા છે.

યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર

ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ situationroom@mea.gov.in પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ગુજરાત રાજ્ય બિન – નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

આ પણ વાંચો : Vadodara : જૈવિક ખાતરોના ઉપયોગથી આ પ્રગતિશીલ ખેડૂતે શેરડીના ઉત્પાદનમાં 25 ટકા વધારો લીધો

આ પણ વાંચો : Russia Ukraine War: ભાવનગરના 37 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, નથી તેમની પાસે પૈસા, નથી ખાવા પીવાનો સામાન

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">