Rajkot Video : TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસ મનસુખ સાગઠિયાની વધી મુશ્કેલી, એક કેસના રિમાન્ડ પૂર્ણ થતા બીજા કેસમાં કરાશે ધરપકડ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થાય છે. ત્યારે અગ્નિકાંડના કેસમાં કાર્યવાહી તેજ થતા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. એક કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બીજા કેસમાં ધરપકડ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 3:18 PM

Rajkot Fire Accident Update : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થાય છે. ત્યારે અગ્નિકાંડના કેસમાં કાર્યવાહી તેજ થતા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. એક કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બીજા કેસમાં ધરપકડ કરવામાં આવશે.

RMCની બેઠકોની મિનિટ્સ બુકમાં છેડછાડ મુદ્દે મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવશે. મિનિટ્સ બુકમાં સહી કરનારના ક્રાઇમ બ્રાન્ચ નિવેદન લેશે. TP શાખાના 20 જેટલા કર્મચારીઓના નિવેદન લેવાશે. આ સમગ્ર ઘટનામાં મનસુખ સાગઠિયાની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડના કેસમાં SITની કાર્યવાહી કહી છે. SIT 50થી વધુ લોકો સાક્ષી બનાવશે. રાજકોટ ગેમઝોનમાં 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો.
સૂત્રો અનુસાર  ક્રાઇમ બ્રાન્ચની SITએ અમુક લોકોના નિવેદન લીધા છે. તેમજ અમુક લોકો મહત્વના સાક્ષી બનશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">