100 કરોડનું કૌભાંડ : પીપાવાવ પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન

હાલ કસ્ટમ્સે 100 કરોડની ડ્યુટી ચોરી બાદ 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો છે અને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.તેમજ 500 કન્ટેનરની તપાસ કર્યા વગર OC આપનાર કસ્ટમ્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 9:52 AM

AMRELI : રાજુલાના પીપાવાવ પોર્ટ પર દિલ્હીની ડમી પેઢીના નામે આચરેલા કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન કરાયા છે.પાકિસ્તાનથી ખજૂરના કન્ટેનરો આવતા હતા.પરંતુ આ કન્ટેનરોને UAEના બતાવી 100 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી છે. પાકિસ્તાનથી આયાત બતાવે તો 200 ટકા ડ્યુટી લાગે જ્યારે UAE માટે 30 ટકા ડ્યુટી લાગે છે, જેથી આરોપીઓ 170 ટકા ડયુટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કસ્ટમ્સને શંકા જાય તે પહેલા જ તેમણે 500 કન્ટેનર ક્લિયર કર્યા હતા.જે બાદમાં તપાસ કરતા સમગ્ર મોડસ ઓપરેન્ડ સામે આવી હતી.જોકે હાલ કસ્ટમ્સે 100 કરોડની ડ્યુટી ચોરી બાદ 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો છે અને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.તેમજ 500 કન્ટેનરની તપાસ કર્યા વગર OC આપનાર કસ્ટમ્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે.તેમજ ખજૂર વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફંડિગ કરતા હોવાની પણ આશંકાઓ હાલ સેવાઈ રહી છે.

આ પણ વાંચો : KUTCH : BSFની આગેવાનીમાં આર્મી, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની 4 દિવસની સંયુક્ત કવાયત

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">