Jamnagar Video : માતાએ સાયકલ ચલાવવા બાબતે આપ્યો ઠપકો, 9 વર્ષના બાળકે કર્યો આપઘાત

જામનગરમાં ચોકાવનારી ઘટના બની છે. માતાએ બાળકને નાની બાબતે ઠપકો આપતા માત્ર 9 વર્ષના બાળકે જીવન ટુકાવ્યુ હોવાની ઘટના બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2024 | 4:21 PM

વર્તમાન સમયમાં આપધાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલીક વાર નાની વાતમાં પણ લોકો આત્મહત્યા કરી દેતા હોય છે. આવી જ એક ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં માત્ર 9 વર્ષના બાળકે આત્મહત્યા કરતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

જામનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારના માત્ર 9 વર્ષના બાળકે આત્મહત્યા કરતા આસાપાસના વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મૃતકે તેના ઘરે જ ફાંસો ખાઈ બાળકે આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. 9 વર્ષના બાળકે આત્મ હત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">