શનિ માર્ગી : સિંહ રાશિના જાતકોને શનિનું ગોચર આપશે સારા પરિણામ, પરંતુ આળસ કરવી પડશે દૂર

વેપારીઓની ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને વિવાહિત જીવનમાં સમસ્યાઓ દૂર થશે. લાભના માર્ગો ખુલશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 5:27 PM

સિંહ રાશિના લોકો માટે શનિદેવ છઠ્ઠા અને સાતના સ્વામી થઇને સપ્તમમાં ગોચર કરી રહ્યા છે, શનિનું માર્ગી થવું તમારા માટે સારા પરિણામ આપશે. વેપારીઓની ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને વિવાહિત જીવનમાં સમસ્યાઓ દૂર થશે. લાભના માર્ગો ખુલશે. આળસથી દૂર રહો. નવો ધંધો શરૂ કરી શકો છો. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. ક્રોધ અને ઝઘડાથી બચો.

Follow Us:
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">