Bhakti : શું તમે જાણો છો કે કેવી રીતે શુક્રાચાર્ય દૈત્યના ગુરુ બન્યા? જાણવા માટે વાંચો આ પોસ્ટ

Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું શુક્રાચાર્યની એક ઋષિથી દૈત્ય ગુરુ બનવાની કથા વિષે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Feb 22, 2021 | 8:52 AM

Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું શુક્રાચાર્યની એક ઋષિથી દૈત્ય ગુરુ બનવાની કથા વિષે. પુરાણોના વર્ણન અનુસાર શુક્રાચાર્ય મહર્ષિ ભૃગુના પુત્ર અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદના ભાણીયા હતા. મહર્ષિ ભૃગુની પહેલી પત્નીનું નામ હતું ખ્યાતિ, જે દક્ષના પુત્રી હતા. ખ્યાતિ અને મહર્ષિ ભૃગુને ધાતા અને વિધાતા એમ બે પુત્રો, તેમજ એક પુત્રી – લક્ષ્મી હતા. લક્ષ્મીના વિવાહ તેમેણે ભગવાન વિષ્ણુ સાથે કર્યા. મહર્ષિ ભૃગુને ઉશનસ અને ચ્યવન જેવા અન્ય પુત્ર પણ હતા. માનવામાં આવે છે કે ઉશનસ આગળ જઈને શુક્રાચાર્યના નામે ઓળખાયા.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">