IPL 2024 : જીતના જશ્નમાં શાહરૂખ ખાને કરી ભૂલ, તરત જ માફી માગી ચાહકોનું દિલ જીતી લીધું, જુઓ Video

અમદાવાદમાં સોમવારે કોલકાતા અને હૈદરાબાદની મેચ રમાઈ હતી. જેમાં શાહરુખ ખાનની ટીમે જીત મેળવતા જ બોલિવુડ સ્ટાર જશ્નમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન એક ભૂલ પણ કરી બેઠો હતો.

IPL 2024 : જીતના જશ્નમાં શાહરૂખ ખાને કરી ભૂલ, તરત જ માફી માગી ચાહકોનું દિલ જીતી લીધું, જુઓ Video
Follow Us:
| Updated on: May 22, 2024 | 1:30 PM

કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ક્વોલિફાયમાં હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ચોથી વખત કેકેઆરની ટીમ ફાઈનલમાં પહોંચી છે. હવે આઈપીએલ 2024ની ફાઈનલ 26 મેના રોજ રમાશે.તમને જણાવી દઈએ કે, ટીમના માલિક શાહરુખ ખાન પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમની મેચ જોવા પહોંચ્યા હતા. બોલિવુડ સ્ટાર દિકરી અને દિકરા સાથે મેચ જોવા અમદાવાદ આવ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શાહરુખ ખાન ભૂલથી એન્ટ્રી કરી

કેકેઆરની જીત બાદ શાહરુખ ખાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ચકકર લગાવી ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ આ દરમિયાન સ્ટારથી એક ભૂલ થઈ હતી. આ ભૂલ એ હતી કે, એક શો ચાલી રહ્યો હતો. જેમાં શાહરુખ ખાને ભૂલથી એન્ટ્રી કરી પરંતુ તરત જ કોમેન્ટર આકાશ ચોપરા, સુરેશ રૈના અને પાર્થિવ પટેલની માફી પણ માંગી હતી.

કેકેઆર 2012 અને 2014માં આઈપીએલનો ખિતાબ જીત્યો

શાહરુખ ખાને કહ્યું મારી ભૂલ છે કે, હું શોની વચ્ચે આવી ગયો, આના માટે હું માફી માંગુ છુ. શાહરુખ ખાનની આ વાતે ચાહકોનું દિલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે, કેકેઆર 2012 અને 2014માં આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ત્યારે પણ કેકેઆરનો ખિતાબ જીત્યો ત્યારે ગૌતમ ગંભીર ટીમના માલિક હતા. આ વખતે ગંભીર મેન્ટર છે. એવું કહી શકાય કે, ગૌતમ ગંભીરના કારણે કેકેઆરની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી છે. હવે એ જોવાનું રહેશે કે, કેકેઆરની ટીમ ખિતાબ જીતે છે કે કેમ.

આ પણ વાંચો : IPL 2024માં આજે અમદાવાદમાં વધુ એક એલિમિનેટર મેચ, એક ટીમ OUT થશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">