Travel with tv9 : ચૈત્રી નવરાત્રીમાં ગુજરાતના આ મંદિરમાં કરો માતાજીના દર્શન

ચૈત્રી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમે પણ નવરાત્રીમાં ગુજરાતમાં આવેલા શક્તી પીઠ અને પ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં દર્શન કરવા જઈ શકો છો. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ મંદિરોમાં દર્શન કરવાનો પ્લાન કરી શકો છો.

| Updated on: Mar 29, 2025 | 7:59 AM
4 / 5
મહેસાણા જિલ્લામાં માતા બહુચરાજીના દર્શન કરવા માટે જઈ શકો છો. આ મંદિરેમાં પણ લોકો દૂર દૂરથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. બહુચર માતાના મંદિરમાં નવરાત્રીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે.

મહેસાણા જિલ્લામાં માતા બહુચરાજીના દર્શન કરવા માટે જઈ શકો છો. આ મંદિરેમાં પણ લોકો દૂર દૂરથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. બહુચર માતાના મંદિરમાં નવરાત્રીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે.

5 / 5
ખોડિયાર માતાનું મંદિર ભાવનગર નજીક આવેલું છે. આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. નવરાત્રી દરમિયાન અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તે ગુજરાતના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ખોડિયાર માતાનું મંદિર ભાવનગર નજીક આવેલું છે. આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. નવરાત્રી દરમિયાન અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તે ગુજરાતના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.