200 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને 20 મિનિટમાં પહોંચશે બાબાના ધામ, આવું છે દેવઘર એરપોર્ટ જેનું PM મોદી કરશે ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) મંગળવારે ઝારખંડના દેવઘર જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ દેવઘર એરપોર્ટ (Deoghar Airport)સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 12:00 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  મંગળવારે ઝારખંડના દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ 25 મે 2018ના રોજ આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. લગભગ 3 દિવસ પછી ઝારખંડનું આ બીજું એરપોર્ટ મુસાફરો માટે તૈયાર છે, જાણો દેવઘર પોર્ટ કેટલું અલગ છે, શું છે તેની ખાસિયતો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે ઝારખંડના દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ 25 મે 2018ના રોજ આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. લગભગ 3 દિવસ પછી ઝારખંડનું આ બીજું એરપોર્ટ મુસાફરો માટે તૈયાર છે, જાણો દેવઘર પોર્ટ કેટલું અલગ છે, શું છે તેની ખાસિયતો...

1 / 5
401 કરોડના ખર્ચે બનેલા દેવઘર એરપોર્ટને બિહાર, બંગાળ અને ઝારખંડના સૌથી સુંદર એરપોર્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તે 654 એકર વિસ્તારમાં બનેલ છે. આ પારદર્શક અરીસાઓમાંથી બનાવવામાં આવ્યું છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. એરપોર્ટની બહાર બાબા બૈદ્યનાથની પ્રતિમા સાથે ભક્તોની મૂર્તિઓ લગાવવામાં આવી છે.

401 કરોડના ખર્ચે બનેલા દેવઘર એરપોર્ટને બિહાર, બંગાળ અને ઝારખંડના સૌથી સુંદર એરપોર્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તે 654 એકર વિસ્તારમાં બનેલ છે. આ પારદર્શક અરીસાઓમાંથી બનાવવામાં આવ્યું છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. એરપોર્ટની બહાર બાબા બૈદ્યનાથની પ્રતિમા સાથે ભક્તોની મૂર્તિઓ લગાવવામાં આવી છે.

2 / 5
દર વર્ષે લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ બાબા બૈદ્યનાથના દર્શન કરવા આવે છે, આ એરપોર્ટ શ્રદ્ધાળુઓ માટે રાહતરૂપ સાબિત થશે. આ એરપોર્ટ બૈદ્યનાથ ધામથી માત્ર 10 કિલોમીટર દૂર છે. અહીં પહોંચ્યા પછી, મંદિર 20 મિનિટમાં પહોંચી શકાય છે.

દર વર્ષે લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ બાબા બૈદ્યનાથના દર્શન કરવા આવે છે, આ એરપોર્ટ શ્રદ્ધાળુઓ માટે રાહતરૂપ સાબિત થશે. આ એરપોર્ટ બૈદ્યનાથ ધામથી માત્ર 10 કિલોમીટર દૂર છે. અહીં પહોંચ્યા પછી, મંદિર 20 મિનિટમાં પહોંચી શકાય છે.

3 / 5
 અહીં મુસાફરોને બે એન્ટ્રી પોઈન્ટ દ્વારા એન્ટ્રી મળશે, જ્યારે 6 ચેક-ઈન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.એરપોર્ટના વેઈટિંગ હોલમાં 200 મુસાફરો બેસી શકશે.તેના 400 મીટર વિસ્તારમાં માત્ર ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય તેની પાસે 2500 મીટર લાંબો રનવે છે. આ એરપોર્ટ ખાસ કરીને બૈદ્યનાથ ધામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેથી કરીને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે સરળતાથી દર્શન કરી શકાય. તેથી, એરપોર્ટ કેમ્પસમાંથી જ કેબ અને ઓટો સરળતાથી ઉપલબ્ધ છે.

અહીં મુસાફરોને બે એન્ટ્રી પોઈન્ટ દ્વારા એન્ટ્રી મળશે, જ્યારે 6 ચેક-ઈન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.એરપોર્ટના વેઈટિંગ હોલમાં 200 મુસાફરો બેસી શકશે.તેના 400 મીટર વિસ્તારમાં માત્ર ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય તેની પાસે 2500 મીટર લાંબો રનવે છે. આ એરપોર્ટ ખાસ કરીને બૈદ્યનાથ ધામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેથી કરીને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે સરળતાથી દર્શન કરી શકાય. તેથી, એરપોર્ટ કેમ્પસમાંથી જ કેબ અને ઓટો સરળતાથી ઉપલબ્ધ છે.

4 / 5
પર્યટન સાથે જોડાયેલા નિષ્ણાંતોનું માનવું છે કે, આ એરપોર્ટ ટુરિઝમની દૃષ્ટિએ ઘણું મહત્વનું સાબિત થશે. તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને શ્રદ્ધાળુઓ માટે અહીં પહોંચવામાં સરળતા રહેશે. સુવિધાઓમાં વધારો થવાને કારણે બાબાના દર્શનાર્થે આવનારા લોકોની સંખ્યામાં વધારો થતાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.

પર્યટન સાથે જોડાયેલા નિષ્ણાંતોનું માનવું છે કે, આ એરપોર્ટ ટુરિઝમની દૃષ્ટિએ ઘણું મહત્વનું સાબિત થશે. તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને શ્રદ્ધાળુઓ માટે અહીં પહોંચવામાં સરળતા રહેશે. સુવિધાઓમાં વધારો થવાને કારણે બાબાના દર્શનાર્થે આવનારા લોકોની સંખ્યામાં વધારો થતાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">