AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો 100 વર્ષ બાદ તમારો ફ્લેટ જર્જરિત થઈ જાય, તો કોણ બનાવી આપશે નવી બિલ્ડિંગ ?

હવે ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદે છે. કારણ કે જમીન ખરીદીને ઘર બનાવવું મોટાભાગના લોકોના બજેટની બહાર છે. ત્યારે પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ કે એપાર્ટમેન્ટને 100 વર્ષ પછી રહેવા યોગ્ય ન રહે, તો તેને ફરીથી કોણ બનાવશે ?

| Updated on: Feb 03, 2025 | 8:13 PM
Share
હવે ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદે છે. કારણ કે જમીન ખરીદીને ઘર બનાવવું મોટાભાગના લોકોના બજેટની બહાર છે.

હવે ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદે છે. કારણ કે જમીન ખરીદીને ઘર બનાવવું મોટાભાગના લોકોના બજેટની બહાર છે.

1 / 5
જ્યારે તમારા ઘરને સમારકામની જરૂર હોય અથવા તેને તોડીને ફરીથી બનાવવાની જરૂર હોય, તો પોતાની જમીન પર બનાવેલું ઘર માલિક જાતે બનાવી શકે છે.

જ્યારે તમારા ઘરને સમારકામની જરૂર હોય અથવા તેને તોડીને ફરીથી બનાવવાની જરૂર હોય, તો પોતાની જમીન પર બનાવેલું ઘર માલિક જાતે બનાવી શકે છે.

2 / 5
પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ કે એપાર્ટમેન્ટને સમારકામની જરૂર હોય ત્યારે તે કોણ કરાવશે ? તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે જો 50 કે 100 વર્ષ પછી બિલ્ડિંગ રહેવા યોગ્ય ન રહે, તો તેને ફરીથી કોણ બનાવશે ?

પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ કે એપાર્ટમેન્ટને સમારકામની જરૂર હોય ત્યારે તે કોણ કરાવશે ? તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે જો 50 કે 100 વર્ષ પછી બિલ્ડિંગ રહેવા યોગ્ય ન રહે, તો તેને ફરીથી કોણ બનાવશે ?

3 / 5
નોબ્રોકર્સ પોર્ટલ અનુસાર, જે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ છે તેનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવાની જરૂર હોય, તો ફ્લેટ અને એપાર્ટમેન્ટના બધા માલિકોએ સાથે મળીને આ કામ કરવું પડશે.

નોબ્રોકર્સ પોર્ટલ અનુસાર, જે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ છે તેનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવાની જરૂર હોય, તો ફ્લેટ અને એપાર્ટમેન્ટના બધા માલિકોએ સાથે મળીને આ કામ કરવું પડશે.

4 / 5
આનો અર્થ એ થયો કે જે લોકોએ તે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે તેમણે સંયુક્ત રીતે ઇમારતના પુનઃનિર્માણનો ખર્ચ ઉઠાવવો પડશે.

આનો અર્થ એ થયો કે જે લોકોએ તે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે તેમણે સંયુક્ત રીતે ઇમારતના પુનઃનિર્માણનો ખર્ચ ઉઠાવવો પડશે.

5 / 5

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. નોલેજના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">