AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો 100 વર્ષ બાદ તમારો ફ્લેટ જર્જરિત થઈ જાય, તો કોણ બનાવી આપશે નવી બિલ્ડિંગ ?

હવે ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદે છે. કારણ કે જમીન ખરીદીને ઘર બનાવવું મોટાભાગના લોકોના બજેટની બહાર છે. ત્યારે પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ કે એપાર્ટમેન્ટને 100 વર્ષ પછી રહેવા યોગ્ય ન રહે, તો તેને ફરીથી કોણ બનાવશે ?

| Updated on: Feb 03, 2025 | 8:13 PM
Share
હવે ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદે છે. કારણ કે જમીન ખરીદીને ઘર બનાવવું મોટાભાગના લોકોના બજેટની બહાર છે.

હવે ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદે છે. કારણ કે જમીન ખરીદીને ઘર બનાવવું મોટાભાગના લોકોના બજેટની બહાર છે.

1 / 5
જ્યારે તમારા ઘરને સમારકામની જરૂર હોય અથવા તેને તોડીને ફરીથી બનાવવાની જરૂર હોય, તો પોતાની જમીન પર બનાવેલું ઘર માલિક જાતે બનાવી શકે છે.

જ્યારે તમારા ઘરને સમારકામની જરૂર હોય અથવા તેને તોડીને ફરીથી બનાવવાની જરૂર હોય, તો પોતાની જમીન પર બનાવેલું ઘર માલિક જાતે બનાવી શકે છે.

2 / 5
પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ કે એપાર્ટમેન્ટને સમારકામની જરૂર હોય ત્યારે તે કોણ કરાવશે ? તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે જો 50 કે 100 વર્ષ પછી બિલ્ડિંગ રહેવા યોગ્ય ન રહે, તો તેને ફરીથી કોણ બનાવશે ?

પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ કે એપાર્ટમેન્ટને સમારકામની જરૂર હોય ત્યારે તે કોણ કરાવશે ? તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે જો 50 કે 100 વર્ષ પછી બિલ્ડિંગ રહેવા યોગ્ય ન રહે, તો તેને ફરીથી કોણ બનાવશે ?

3 / 5
નોબ્રોકર્સ પોર્ટલ અનુસાર, જે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ છે તેનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવાની જરૂર હોય, તો ફ્લેટ અને એપાર્ટમેન્ટના બધા માલિકોએ સાથે મળીને આ કામ કરવું પડશે.

નોબ્રોકર્સ પોર્ટલ અનુસાર, જે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ છે તેનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવાની જરૂર હોય, તો ફ્લેટ અને એપાર્ટમેન્ટના બધા માલિકોએ સાથે મળીને આ કામ કરવું પડશે.

4 / 5
આનો અર્થ એ થયો કે જે લોકોએ તે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે તેમણે સંયુક્ત રીતે ઇમારતના પુનઃનિર્માણનો ખર્ચ ઉઠાવવો પડશે.

આનો અર્થ એ થયો કે જે લોકોએ તે બિલ્ડિંગમાં ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે તેમણે સંયુક્ત રીતે ઇમારતના પુનઃનિર્માણનો ખર્ચ ઉઠાવવો પડશે.

5 / 5

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. નોલેજના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">