સેફઈના મેળા મેદાનમાં આજે મુલાયમસિંહના અંતિમ સંસ્કાર, વિવિધ રાજ્યના મુખ્યપ્રધાન અને અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત

26 સપ્ટેમ્બર 2022ના રોજ, મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ચેકઅપ માટે મેદાંતા ગુરુગ્રામ પહોંચ્યા ત્યારથી તે છેક સુધી ત્યાં દાખલ રહ્યા. 1 ઓક્ટોબરની રાત્રે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સેફઈના મેળા મેદાનમાં આજે મુલાયમસિંહના અંતિમ સંસ્કાર, વિવિધ રાજ્યના મુખ્યપ્રધાન અને અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત
Mulayam Singh's last rites
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 7:26 AM

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh yadav) (82)નું સોમવારે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ(Medanta Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સવારે 8:16 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે જ સમયે, મુલાયમના નિધનના સમાચાર મળતા જ સપાના કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મુલાયમના મૃતદેહને આજે હોસ્પિટલથી સીધો સૈફઈ લઈ જવામાં આવ્યો છે, જ્યાં આવતીકાલે બપોરે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અંતિમ વિદાય વખતે રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સૈફઈ પહોંચ્યા છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે મેન્ડાટા હોસ્પિટલ પહોંચીને મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. બિહાર સરકારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રેલીને સંબોધતા મુલાયમ સિંહ યાદવને યાદ કર્યા હતા. તેણે કહ્યું કે તેમની સલાહ અને આશીર્વાદ મારા માટે વિશ્વાસ સમાન છે. તેમનું નિધન દેશ માટે મોટી ખોટ છે. પીએમ મોદીએ કહ્યું કે 2019ની ચૂંટણી પહેલા પણ મને તેમના આશીર્વાદ મળ્યા હતા. આજે ગુજરાતની ધરતી પરથી હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ સાથે જ સૈફઈમાં મુલાયમ સમર્થકો એકઠા થવા લાગ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સૈફઈ મેળાના મેદાનમાં મુલાયમના અંતિમ દર્શન

મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 10 વાગ્યે તેમના પાર્થિવ દેહને સૈફઈ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર 3 વાગ્યે કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૈફઈ પહોંચીને નેતાજી મુલાયમ સિંહ યાદવને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">